________________
www.jainelibrary.org
રિાય |
સ્વાતિ
તુલા 1
)
સુધર્મા
વાભ
શ્રી ગણધર મહાયંત્ર અંક નામ | સંશય | નામ
જન્મભૂમિ જન્મ નક્ષત્ર રાશિ પિતા | માતા | ગોત્ર રાવતી થયાસખ્ય ૧ ઈંદ્રભૂતિ | જીવન
મગધદેશમાં | જ્યેષ્ઠા વૃશ્ચિક વસુભૂતિ પૃથ્વી | ગોતમ ૫૦
ગોબર ગામ અગ્નિભૂતિ કર્મને કૃત્તિકા વૃષભ
૪ | ૧૨ વાયુભૂતિ | શરીરથી છવ ,
જુદે નથી વ્યક્ત પંચભૂતને
કાલા ક શ્રવણ
મકર ધનમિત્ર વારૂણી ભારદ્વાજ ! જે અહીં જે ઉત્તરા ફાગુની |
અગ્નિ -| તે મરીતે થાય
વેશ્યાય મંડિત બંધ મોક્ષને ૩૫૦
મધા
ધનદેવ જયદે વાશિષ્ટ મૌર્યપુત્ર દેવને
મૃગશીર
કાશ્યપ અકપિત નારકીને ૩૦૦ મિથિલા ઉત્તરાષાઢા મકર દેવ | જયંતી | ગૌતમ અલભ્રાતા પુણ્ય પાપને કેશલા નગરી | મૃગશીર
હારિત | ૪૬ મેતાર્યા પરલેકને વચ્છ દેશમાં | અશ્વિની
વરુણદેવ કૌડિન્ય ૩૬ તંગિક ૧૧ | પ્રભાસ | નિર્વાણનો | રાજગૃહ , પુષ્ય કર્ક | બલ અતિભદ્રા , નીચેની બાબતે અગિયાર ગણધરની એકસરખી સમજવી –
સંઘયણ–વજવભરનારા સંસ્થાન–સમચતુરસ્ત્ર; દેહવણ–સુવર્ણ જે. રૂપસંપદા-તીર્થકર દેવથી ઓછી અને આહારક શરીરથી ચઢિયાતી. દીક્ષા સમય–વૈશાખ સુદ અગિયારસના દિવસને પૂર્વ ભાગ (પહેલા બે પ્રહર)ને જ્ઞાન-ગૃહસ્થપણે ચૌદ વિદ્યાના પારગામી અને દીક્ષિતપણે દ્વાદશાંગી ગણિપિટકના ધારક અને છેવટે કેવળજ્ઞાની, નિર્વાણ–રાજગૃહ નગરમાં વૈભારગિરિ પર્વત ઉપર, માસક્ષમણ પૂર્વક પાદપપગમન અનશનમાં. [ શ્રીઈન્દ્રભૂતિ અને શ્રી ધર્માસ્વામી સિવાયના નવ ગણધર મહારાજ ભગવાન મહાવીર સ્વામીની હયાતિમાં જ નિર્વાણ પામ્યા હતા. ]
નેધ–ભગવાન મહાવીર સ્વામીના સમવસરણમાં આવતા દેને, આ અગિયારે બ્રાહ્મણોએ “તેઓ પોતાના યજ્ઞમાં આવે છે, એમ માન્યું. પણ છેવટે તેમને સાચી વસ્તુ સમજાણી, એટલે તેઓ પોતપોતાની શંકાનું સમાધાન મેળવવા ભગવાન પાસે ગયા અને પિતાના મનને સંતોષ થતાં દીક્ષિત થયા.
આ રીતે પ્રભુશ્રી મહાવીરના ૧૧ ગણધરોનું વર્ણન પૂરું થયું.
For Private & Personal Use Only
૯ !
૧૬ ! ૪૦
Jain Education International