SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવતી ( શ્રી આવશ્યક સૂત્રના સંક્ષિપ્ત પરિચય ) સામાચારીનુ ટ્રંક વર્ણન અહીં શરૂઆતમાં કાલ શબ્દના નિક્ષેપાતું અને સમય વગેરેનુ' સ્વરૂપ, તથા સામાચારીના આ સામાચારી વગેરે ત્રણ અને ૧૦ ભેટ્ઠાનું સ્વરૂપ, ક્રમસર વિસ્તારથી સમજાવ્યુ છે, પછી અનુક્રમે ઇચ્છાકારાદિના યાગ્ય વિષય ( અવસર્; પ્રસંગ )નુ અને ફૂલનું વર્ણન, તથા ઉપસંપદાના મુખ્ય ત્રણ ભેદ ( જ્ઞાનાદિની ઉપસંપદા ), તેમાં જ્ઞાનાપસંપદાના ને દર્શનાપસ'પદ્માના ત્રણ ત્રણ ભેટ્ઠા અને ચારિત્ર સ’પદ્માના બે ભેદ્યાનું વન, તેમ જ વત્તના સના અને ગ્રહણનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યુ` છે, પછી અનુક્રમે પ્રમાન અને નિષદ્યાદિના વિધિ, તથા વાચનાને સાંભળવાના વિધિ અને તેનુ લ જણાવીને અવગ્રહને માંગવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. ઉપક્રમનું નિક્ષેપાદિનું ટ્રેંક વર્ણીન અહી આયુષ્યને ઘટવાનાં ૭ કારા વિવિધ દૃષ્ટાંત સાથે જણાવતાં દંડ, ચાબૂક વગેરે હેતુઓની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પછી ક્રમસર પ્રશસ્ત કાલ અને અપ્રશસ્ત કાલ તથા દિવસ રાત્રિ રૂપ પ્રમાણકાલ તેમ જ વ`કાલ, અને ભાવસ્થિતિનું વણ ન કરીને ચાલુ પ્રસંગે પ્રમાણ કાલની પહેલી પૌરૂષીના અધિકાર (જરૂરિયાત) જણાવ્યા છે, અને ભાવનિક્ષેપાના વિચારમાં પ્રભુ મહાવીરના ક્ષાયિકભાવની, અને ગણધરના ક્ષાચાપમિકભાવની જરૂરિયાત જણાવી છે. પછી અનુક્રમે શબ્દના નિક્ષેપાના વિચાર, તથા નિમિત્ત-નૈમિત્તિનું તેમજ સમવાયી—અસમવાયી વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. તે પછી પ્રત્યય શબ્દના અને લક્ષણ શબ્દના નિક્ષેપાતુ વર્ણન, તથા નૈગમાદિ ૭ નચાનાં લક્ષણ અને ભેટ્ટા કહીને ચાલુ પ્રસંગે ત્રણ નયાના અધિકાર (જરૂરિયાત) જણાવ્યા છે. પછી શ્રી વજ્રસ્વામીના અરત્રમાં બે વાર દેવે કરેલી આહારની નિમંત્રણા, તેમણે શેઠની દીકરી રુકિમણીને ઉપદેશ દઈ સાધ્વી બનાવી, દેવે વજ્રસ્વામીને આપેલી આકાશગામિની લબ્ધિનું સ્વરૂપ, તેમનુ માહેશ્વરી નગરીમાં જવું વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. પછી શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજના વર્ણવેલા ચરિત્રમાં કહ્યું છે કે દરેક સૂત્રમાં અનુયાગની અલગ અલગ સંકલના કરનારા તે શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજ જાણવા. અહીં તેમના માતાપિતા વગેરેના વર્ણનમાં તે બધાંની બીના વગેરે હકીકતા પણ જણાવી છે, ને અંતે ચારે અનુયાગનાં સૂત્રાની, ને મહાકલ્પ છેદની હકીકત પણ વિસ્તારથી સમજાવીને ઉપક્રમાદિનું વર્ણન પૂરું કર્યુ` છે. અહીં આયુષ્યને ઘટાડનારા રાગાઢિના અધ્યવસાય વગેરે ૭ ઉપક્રમાનું વિસ્તારથી વર્ણન વિશેષાવશ્યક ભાષ્ય, લાકપ્રકાશ, સંવેગમાલાદિ ગ્રંથામાંથી જાણવું, નિજ્ઞવાનુ ટૂંકવણું ન અહી” અનુક્રમે નિવાના મતા અને તે દરેક મતને કાઢનારા આદ પુરુષનું Jain Education International પરપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy