SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ પરર શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત વસ્તુ સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તે મુક્તિપદને પામ્યા. બાકીની મીના પહેલા ગણધરની માફક સમજી લેવી. ૭. શ્રી મૌર્યપુત્ર ગણધર આ મૌય પુત્ર ગણધર મહારાજા કાશ્યપ ગેાત્રના મૌ ગામવાસી, મૌય બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા હતું. તેઓના જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયા હતા. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક હતા. તેમને “ઢવા છે કે નહિ ’” એવા સંશય હતા. પ્રભુ શ્રીમહાવીરે દૂર કર્યાં એટલે ૬૫ વર્ષોંની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સઘ્ધિનિધાન એવા તેઆ ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા, એટલે 2 વર્ષ વીત્યા માદ ૮૦ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલીપણે વિચરી સર્વીયુ (૬૫ + ૪+ ૧૬) ૯૫ વર્ષીનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં શૈલેશી અવસ્થા અનુભવીને તે નિર્વાણપદને પામ્યા. માકીની મીના પૂર્વની માફ્ક સમજવી, ૮. શ્રીઅકપિત ગણધર. આ આઠમા ગણધર મહારાજ ગૌતમ ગૌત્રના, પિતા ધ્રુવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓના મકાશ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયા હતા. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દનનાં શાસ્ત્રો ભણીને તેઓ મહાસમય વિદ્વાન થયા. તે ૩૦૦ શિષ્યાને ભણાવતા હતા. તેમનેા નારકીએ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી મહાવીરે દૂર કર્યાં એટલે તેમણે પ્રભુની પાસે ૪૯મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણા ભવ્ય વાન મેાક્ષમાના મુસાફર બનાવી, સર્વાયુ (૪૮ + ૯ + ૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પચમ ગતિ (મેાક્ષ) ને પામ્યા. માકીની મીના શ્રીઇંદ્રભૂતિજીની માફ્ક જાણવી ૯. શ્રીઅચલાતા ગણધર. આ શ્રી ૯મા ગણધર મહારાજ કાશલા (અયાધ્યા ) નગરીના રહીશ, હારિત ગાત્રના પિતા શ્રીવતુ બ્રાહ્મણ અને માતા નાના પુત્ર હતા. મિથુનરાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય ઔદ્ધ દશનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રીમહાવીરદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યાના અધ્યાપક એવા તેમના, · પુણ્ય-પાપ છે કે નહિ?” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭મા વતી રારૂઆતમાં દીક્ષા લઇ ગણધરપદવી પામ્યા. ૧૬ વર્ષ છદ્મસ્થપણામાં રહી ૫૯મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેવલીપણે વિચરી સર્જાયુ ૭૨ વર્ષીનું પૂર્ણ કરી સનાતન ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy