SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮• - १२९ શ્રીવિજ્યપદ્રસૂરીશ્વરકૃત કહ્યું છે કે કેમ એ સંસારનું કારણ છે તે જ્ઞાનાવરણીયાદિ ૮ કર્મોના ક્રમસર પ-૯-૨-૨૮-૪-૨-૪ર(૬૭-૯૩) ૨૫ ઉત્તરભેદો છે. પછી પ્રદેશ-ક્ષેત્ર-કાલ-ભાવનું સ્વરૂપ જણાવીને સમજાવ્યું છે કે આવતાં કર્મોને રોકવા માટે અને પૂર્વે બાંધેલાં કર્માદિન ક્ષય કરવા માટે કમપ્રકૃતિ વગેરેનું સ્વરૂપ જાણવું જોઈએ. આ રીતે કર્માની વિવિધ હકીકતે અહીં વિસ્તારથી સમજાવી છે. ૩૪. ચોત્રીશમા લેશ્યાધ્યયનને ટૂંક પરિચય અહીં ૬ વેશ્યાઓનું વર્ણન વિસ્તારથી કરતાં લેણ્યા શબદના ને અધ્યયન શબ્દના ૪-૪ નિક્ષેપાની બીન સ્પષ્ટ સમજાવી છે. આ પ્રસંગે પ્રશસ્ત તેજલેશ્યાદિક લેશ્યાઓને ગ્રહણ કરવાનું ને અપ્રશસ્ત કૃષ્ણ લેશ્યાદિક ૩ વેશ્યાઓને તજવાનું કહ્યું છે, પછી અનુક્રમે વેશ્યાના સ્વરૂપને વિસ્તારથી સમજાવનારા નામાદિ દ્વારોના વર્ણનમાં (૧) લેશ્યાનાં ૬ નામ, (૨) વર્ણ, (૩) રસ, (૪) ગંધ, સ્પર્શ અને પરિણામ (૫) લક્ષણે, (૬) સ્થાન, (૭) સામાન્યથી ગતિની અપેક્ષાએ લેશ્યાની જઘન્ય સ્થિતિનું અને ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન, (૮) વિવક્ષિત લશ્યાના પરિણામ થવાના પહેલા સમયે અને છેલ્લા સમયે પરભવમાં જીવની ઉત્પત્તિ થતી નથી, પણ જ્યારે તે વેશ્યાની સ્થિતિમાંનું પહેલું અંતમુહૂર્ત વીતી જાય, ને છેલું અંતમુહૂર્તા બાકી રહે ત્યારે એટલે તે વચલા ગાળાના સમયમાં જીવ પાછલા ભવનું આયુષ્ય પૂરું કરીને આગામી નવા ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં (તે નવા ભવમાં) પણ પાછલા ભવની વેશ્યાના પરિણામ અંતમુહૂર્ત સુધી રહે છે. ત્યારબાદ ચાલુ છવની લેણ્યા શરૂ થાય છે. આ તમામ બીનાએ અહીં વિસ્તારથી સમજાવી છે. ૩૫. પાત્રીશમા અનગાર માગ ગતિ નામના અધ્યયનને ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આ અધ્યયનના નામમાં રહેલા (૧) અનગાર શબ્દ (૨) માગ શબ્દ (૩) અને ગતિ શબ્દના નિક્ષેપાની બીના જણાવીને કહ્યું છે કે જે મુનિ સંગ (આસક્તિ)ને તજીને નિર્દોષ ઉપાશ્રયમાં રહે, ખરાબ વચનોને બેલે નહિ, તથા કંચન કામિની (ધન, સ્ત્રી)નો પરિચય લગાર પણ કરે નહીં, તેમજ નિર્દોષ ભિક્ષાને વિધિપૂર્વક મેળવીને અનાસકતભાવે (આસક્તિ–લેલુપતાને તજીને) પોતે બીજા આચાર્યાદિ મહાપુરુષોને વપરાવીને વાપરે, અને આદર-સત્કાર વગેરેને ચાહે નહીં, તથા ધર્મધ્યાનાદિને નિરંતર ધ્યાવે, તેમજ મમતાદિ કર્મબંધનાં કારણથી બહુજ દૂર રહીને મૂલગુણાદિની આરાધનામય મેક્ષમાર્ગની સાત્તિવની આરાધનાને પરમ ઉલ્લાસથી કરે, અને નિજગુણ રમણતાને વધારનારા ને ટકાવનારા શીલ, સમતા, સંતોષ, સરલતા, સાદાઈ વગેરે સાવક ગુણેને આરાધે, તે મુનિ જરૂર સિદ્ધિપદને પામે છે. આ તમામ બીનાઓ અહીં સ્પષ્ટ સમજાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy