SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ય દ્રવ્ય પ્રમાદ અને વિષયેાને (વિષયાસક્તિને ) ભાવ પ્રમાદ તરીકે જણાવ્યા છે. પછી સ્થાન શબ્દના નિક્ષેપા જણાવતાં ચાલુ પ્રસ ંગે સંખ્યાસ્થાન અને ભાવ-સ્થાનની જરૂરિયાત જણાવી છે. પછી કહ્યું છે કે પ્રભુશ્રી આદીશ્વરદેવના એક લાખ પૂર્વના દીક્ષા પર્યાયમાં આહા રાત્ર પ્રમાણ જ પ્રમાદકાલ હતા, ને શ્રી મહાવીર પ્રભુના દીક્ષાપર્યાયમાં ફક્ત અંતમુહૂત જ પ્રમાદકાલ હતા. તથા પ્રમાદી જીવે અનંત સંસારમાં બહુ વાર ભમે છે, એમ સમજીને ભવ્ય જીવાએ મેાક્ષમાર્ગની આરાધના કરવામાં લગાર પણ પ્રમાદને સેવે નહીં. આ ભીના સ્પષ્ટ સમજાવીને જણાવ્યુ` છે કે, શ્રા આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષાની ભક્તિ વગેરે સાધનાથી નિર્મલ જ્ઞાનાદિરૂપ મેાક્ષમાને આરાધતાં જરૂર માક્ષે જવાય છે. સમાધિની ઇચ્છાવાળા મુનિવરે ખપપૂરતા શુદ્ધ આહારાદિને વાપરવા જોઈએ, તથા તેણે સૂત્રાના જાણકાર મુમુક્ષુ સદ્ગુણી સાથીદારને જરૂર શેાધવેા, તેમજ નિર્દોષ ચાગ્ય સ્થાને વિવેકથી આત્મ સ્વરૂપની ચિંતવના કરવી. જો ગુણાધિક કે સમાન ગુણી સાથીદાર ન મળે તેા કામભાગની આસક્તિ અને પાપને તજીને રાગદ્વેષ રહિતપણે વિચરવું, પણ દુર્ગુણીના સંગ કરવા જ નહી', રહેવું તે ગુણવતાના સંગમાં જ રહેવું, રાગદ્વેષથી માહુ થાય છે. માહથી કમ ઉપજે છે. કમથી જન્મ મચ્છુ થાય છે, તેમજ જન્મમરણથી દુ:ખના અનુભવ થાય છે. એ પ્રમાણે માહુ અને તૃષ્ણામાં, માહુ અને ક`માં, ક` અને ભવમાં, દુ:ખ અને માહુમાં, તૃષ્ણા અને લાભમાં માંહેામાંહે કાર્ય કારણપણું સમજવું, આ બીનાઆ વિસ્તારથી સમજાવીને રાગાદિને નાશ કરવાના મુખ્ય ત્રણ ઉપાયા આ પ્રમાણે જણાવ્યા છે ૧. સ્નિગ્ધ રસવાળા પદાર્થો વાપરવા નહી, ૨. સ્ત્રીએ આદિના સંસર્ગાદિ હિત ઉપાશ્રયાદ્રિ સ્થાને રહેવું. ૩. સ્ક્રીના રૂપાદિને રાગથી જોવા નહીં. આ હકીકતને સ્પષ્ટ સમજાવીને ક્રમસર શ્રીઆના રાગને દુ:ખે કરી તજવાપણું અને વિષયાના બહુ જ સૂરાં લેા તથા સારા કે નરસા વિષયામાં રાગાદિને નહિ કરવાની સૂચના, તેમજ વિષયાસક્તિથી થતા નુકસાનો વગેરે બીનાએ વિસ્તારથી સમજાવી છે. પછી કહ્યું છે કે વિષયાસક્ત જીવને વિષયામાં રાગ હાવાથી દુ:ખ બેગવવુ પડે છે, પણ નિરાસક્ત જીવે દુ:ખી થતા નથી. રાગદ્વેષથી વિકારની ઉત્પત્તિ થાય છે, માટે મુનિવર એ ક્રેાધાદ્રિનો ત્યાગ કરવા, અકલ્પ્યાહારાદિને વાપરવા નહી. તથા વીતરાગી જીવને અધહેતુ પણ માક્ષનું કારણ થાય છે. આ તમામ હકીકતાને સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે કુસ’કાને તજવાથી અનુક્રમે તૃષ્ણાની હાનિ થાય ને કેવલજ્ઞાન પામે તથા મેક્ષે જાય. આ રીતે આત્મા કૃતાર્થ અને છે. ૩૩. તેત્રીશમા ક્રમ પ્રકૃતિ નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં' શરૂઆતમાં કઈ શબ્દના ને પ્રકૃતિ શબ્દના નિક્ષેપાની બીના જણાવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy