SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ २०० શ્રીવિજ્યપદ્મસૂરીધરકૃ વગેરે લેાકપાલાની અગ્રહિષીઓની મીના પછી અલીન્દ્રની ને તેના સામ વગેરે લાકપાલાની અગ્રહિષીઓની હકીકત કહીને ધરણેન્દ્ર અને તેના લેાકપાલાની અગ્રમહિષીઓની હકીકત જણાવી છે. પછી ભૂતેન્દ્રની તથા તેના લાકપાલ દેવોની, કાલેન્ડની, સુરૂપેન્દ્રી, પૂર્ણ ભદ્રની, ભીમેન્દ્વની, કિન્નરેદ્રની, અતિકાયેન્દ્રની, ગીતરતીન્દ્રની, ચંદ્રની, અંગારગ્રહની, શક્રની, તેના લેાકપાલાની, ઈશાનેન્દ્રની અને તેના લેાકપાલાદિની અગ્રમાહિષીઓની ખીંનાવાળા પ્રશ્નાત્તરા કહ્યા છે. ૬. છઠ્ઠા ઉદ્દેશ્યમાં શક્રની સુધર્મા સભા, તેની ઋદ્ધિ, સુખ વગેરેનુ વર્ણન કરતાં જણાવ્યું કે જેવુ સૂર્યભ દૈવના વનમાં કહ્યુ છે, તેવું વન શની અલકારસભાદિનું સમજવું, શ્રીરાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભ ધ્રુવનું વર્ણન વિસ્તારથી કર્યું છે, સાતમા ઉદ્દેશાથી ૩૪મા ઉદ્દેશ્ય સુધીના ૨૮ ઉદ્દેશામાં ઉત્તર ભાગના ૨૮ અતીંપાનું સ્વરૂપ અનુક્રમે જણાવ્યું છે. શ્રી ભગવતીજીના દશમા શતકના ટ્રૅક પરિચય પૂરો થયા શ્રી ભગવતીજીના ૧૧મા શતકના ટૂંક પરિચય અહી ૧૨ ઉદ્દેશાઓ છે. તેના પહેલા ઉદ્દેશામાં ઉત્પલ એ એક જાતનુ કમલ છે. તેને લક્ષ્યમાં રાખીને અહીં પ્રશ્નોત્તરા જણાવ્યા છે. ઉપલ નામના કમલમાં એક જીવનેા અને અનેક વાના વિચાર, એટલે ૧-૨. ઉત્પલ એક જીવવાળું છે કે અનેક જીવવાળું છે ? ૩. ઉત્પલ રૂપે કયા જીવે ઉપજે છે ? ૪. એક સમયમાં ઉપલપણે કેટલા જીવા ઉપજે ! ૫. તે જીવે પ્રતિસમયે (દરેક સમયે) એકેક જીવ કાઢતાં કેટલા ટાઇમે ખાલી થાય? આ પાંચ પ્રશ્નાના ઉત્તરે સ્પષ્ટ સમજાવીને તેની અવગાહના ને તેમનાં કર્મીના બધ, ઉદય, ઉદીરણા, દૃષ્ટિ, જ્ઞાન, યાગ, લેશ્યા, ઉપયોગ, શરીરના વર્ણાદિ, ઉચ્છ્વાસ, નિ:ન્ધાસ, આહારકપણું વગેરેને વિચાર જણાવ્યા છે. પછી કહ્યું કે તે ઉત્પલને જીવ અવિરત છે, સાત કે આઠ કર્માંને ખાંધે છે. પછી તેને ઘટતી સંજ્ઞાએ, કષાય, વેદ, ઇંદ્રિયા, વગેરે કહ્યાં છે. પછી પૂછ્યું કે ૧. ઉત્પલના જીવ ઉત્પલપણે કયાં સુધી રહે ? ર. ઉત્પલના જીવ પૃથ્વીમાં ઉપજી ફરી ઉત્પલપણે ઉપજે આલુ કેટલા ટાઈમ કરે ? ૩, એવી રીતે તે જીવ વચમાં ખીંજી વનસ્પતિના ભવ કરી ફરી ઉત્પલપણે ઉપજે, આવુ. કેટલા ટાઇમ કરે ! ૪. આ જ પદ્ધતિએ વચમાં એઇંદ્રિયાના કે પંચેન્દ્રિય તિયચના એક ભવ કરીને ક્રૂરી ઉત્પલપણે ઉપજવાનું કેટલા ટાઇમ કરે? આ બધા પ્રશ્નોના ઉત્તરો કહ્યા છે. પી તેના આહાર, આયુષ્ય, સમુદ્ઘાત, અને ચ્યવનની બીના જણાવી છે, પછી પૂછયુ કે શું સર્વ જીવા ઉત્પલપણે ઉપજ્યા છે ? આ પ્રશ્નોના પણ ઉત્તર સ્પષ્ટ સમજાવ્યા છે. ર. બીજા ઉદ્દેશકમાં પહેલા ઉદ્દેશકમાં જેવુ... વર્ષોંન ઉત્પલનું કર્યું, તે જ પદ્ધતિએ શાલૂક ( એક જાતની વનસ્પતિ ) નું સ્વરૂપ જણાવ્યું છે ૩. ત્રીજા ઉદ્દેશામાં પલાશ (ખાખરાના આડ)ની ૪. ચાથા ઉદ્દેશામાં કુંભિક નામની વનસ્પતિની, તથા પાંચમા ઉદ્દેશામાં નાડીક નામની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy