SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી દસૂત્રોને સંક્ષિપ્ત પરિચય) ૫૮ ૨૮ ૧૭ ૧૫૧ ૫૯ ૦. ૪૭ ટ ૧૮ ૩૬ ૨૦ ૫ ૩ ૪૨ ૭૪ 'બ ૪૫ ૭૭. ૭૭. ૮૧ ) ૧૭ | ઉદેશાને બોલની ઉદેશાનો બોલની ઉદ્દેશાને બોલની નંબર સંખ્યા જરૂરી બીના નંબર સંખ્યા નંબર સંખ્યા દરેક ઉદ્દેશાને જુદા જદા બોલમાં પ્રાયશ્ચિત્તને લાગવાનાં કારણે સમજા૧૨ વીને પરમકૃપાળું સૂત્રકાર ૧૩ મહર્ષિએ તે કારણોને તજ૧૪ વાની હિતશિક્ષા આપી છે, ૧૫ ૧૫૪ ૧૬ ૫૦ ટૂંકામાં એમ કહી શકાય કે પ્રાયશ્ચિત્તના અનેક ભેદ છે. તેમાંના ૪ ભેદનું વર્ણન શરૂઆતના ૧૯ ઉદ્દેશામાં કરી છેલ્લા ઉદ્દેશામાં પ્રાયશ્ચિત્તના ભેદની બીના તિસ્તારથી સમજાવતાં કયું પ્રાયશ્ચિત્ત કઈ વિધિએ કરાય ? વગેરે પ્રશ્નોના ખુલાસા સ્પષ્ટ સમજાવ્યા છે. અહીં કહેલી બીનાઓમાંની કેટલીક બીના હીનાધિક રૂપે વ્યવહારાદિમાં પણ વર્ણવી છે. આ શ્રીનિશીથ સૂત્રના જાણકાર મુનિઓને મધ્યમ ગીતાર્થ તરીકે જણાવ્યા છે. તેમજ મધ્યમ જ્ઞાનસ્થવિર તરીકે પણ તેમને જ કહ્યા છે. આ પ્રસંગે સ્થવિરના ને ગીતાર્થના બાકીના ભેદનું સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવું-(૧) પર્યાયસ્થવિર, (૨) જ્ઞાનસ્થવિર, (૩) વય:સ્થવિર. આ રીતે સ્થવિરના ત્રણ ભેદ જાણવા. તેમાં જે મુનિનો દીક્ષા પર્યાય ૨૦ વર્ષનો થયો છે તે પર્યાય સ્થવિર કહેવાય. જ્ઞાન સ્થવિરના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ સ્થવિર રૂપ ત્રણ ભેદમાં જે મુનિએ શ્રીસ્થાનાંગ સૂત્રના ને શ્રીસમવાયાંગ સૂત્રના જાણકાર છે તે મુનિઓ જઘન્ય જ્ઞાનસ્થવિર કહેવાય. શ્રીનિશીથસૂત્રાદિના જાણકાર મુનિઓ મધ્યમ જ્ઞાનસ્થવિર કહેવાય. તથા જે કાલે જેટલાં સૂત્ર વિદ્યમાન (હયાત) હેય, તે તમામ સૂત્રોના જાણકાર મુનિઓ ઉત્કૃષ્ટ જ્ઞાનસ્થવિર કહેવાય તેમજ જેમની ૬૦ કે ૭૦ વર્ષની ઉંમર થઈ છે, તે મુનિઓ વય: સ્થવિર એટલે ઉંમરની અપેક્ષાએ વૃદ્ધ કહેવાય છે. અને ઉત્કૃષ્ટ ગીતાર્થ પણ તેઓ જ કહેવાય છે. આ શ્રીનિશીથસૂત્રનાં ભાષ્યાદિ સાધનો હાલ વધારે પ્રમાણમાં મળી શકતા હોવાથી ને ચૂણિનું પ્રમાણ વિશાલ હોવાથી ૬ છેદસૂત્રોમાં આનું કદ મારું ગણાય છે. તથા અહીં મૂલ ગુણેના ને ઉત્તર ગુના પ્રાયશ્ચિત્તાદિનું ક્રમસર વર્ણન કર્યું છે. તેમજ જેમ કોરટમાં વાદીની અને પ્રતિવાદીઓની દલીલો સાંભળવાના સમયે અને તે બંનેની દલીલોને બહુજ દીર્ધદષ્ટિથી વિચાર કરીને છેલામાં છેલ્લે ચૂકાદો આપવાના સમયે ન્યાયાધીશને માથે જે જે જવાબદારીઓ હોય તે તમામ જવાબદારીઓનું રહસ્ય સમજીને ન્યાયાધીશ છેલ્લે ચૂકાદો આપે છે. તે જ પ્રમાણે અહીં પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થોને ઉદ્દેશીને સંપૂર્ણ વર્ણન કર્યું છે. ૧. પ્રાયશ્ચિતના લેનારા સાધુ સાધ્વીઓ અભિમાન, લજજા (શરમ), લોકમાં ફજેતી થવાને ભય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy