SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭૦ શ્રીવિજયપદ્મસૂરીશ્ર્વરકૃત વગેરે કારણેામાંના કોઈ પણ કારણથી કરેલા અપરાધેા છુપાવતા હોય, તેા તેમને પ્રાય. શ્રિત્ત લઈને આત્મશુદ્ધિ કરવાથી થતા લાભ વગેરે પ્રસગાચિત ભીંતાએ શાંતિથી અને પ્રેમથી સમજાવીને તેમને ( મુનિઓને ) પ્રાયશ્ચિત્ત લેવાની ભાવના કઈ રીતે કરાવવી ? (૨) આ મુનિએ આ ગુના સ્વચ્છ ંદતાથી કર્યાં છે કે પરાધીનપણે કર્યાં છે ? (૩) પહેલા જે અપરાધની પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી હતી, તે જ અપરાધ આ મુનિએ ક્રી સેન્ચેા છે કે બીજો અપરાધ સેવ્યેા છે? વગેરે બાબતાના ફ્રી દૃષ્ટિથી વિચારો કર્યાં આજ ગીતાર્થી ગુનેગાર મુનિઓને પ્રાયશ્ચિત્ત આપી શકે. યાદ રાખવુ જોઈએ કે પ્રાયશ્ચિત્તના લેનારા મુનિએ કરતાં તેના ફ્રેનારા ગીતાર્થાને માથે બહુજ જવાબદારીએ હાય છે. જેમ ન્યાય (ચૂકાઢા ) આપવા, એ સ્હેલ વાત નથી, તેમ અપરાધીને યાગ્ય પ્રાયશ્ચિત્ત દેવું, એ પણ સ્હેલ વાત નથી. માટેજ કહ્યુ` છે કે હીનાધિક પ્રાયશ્ચિત્તના દેનારા ગીતાર્થી પણ શ્રીજિનશાસનના ગુમેનાર બને છે. અહીં તેમજ બીજા પણ છેદસૂત્રોમાં આછા વધતા પ્રમાણમાં આ તમામ હકીકતા સ્પષ્ટ સમજાવી છે. ા શ્રીનિશીથસૂત્રમાં કહ્યું છે કે જે મહાવ્રતાદિની આરાધનામાં અતિક્રમાદિ દાષાને લગાડવારૂપ પ્રતિસેવના કરવી, તે ( કાય`) કઈ દુષ્કર્ નથી, પણ પેાતાના આત્માને ભવસમુદ્રથી તારવાની નિમલ ભાવના રાખીને સરલ સ્વભાવે જે અપરાધ જે રીતે થયા હોય, તે રીતે જ ગ’ભીરતાદિ સદ્ગુણ નિધાન પરમ ગીતા મહાપુરુષાની પાસે જણાવે કે ૬ આ કારણથી આ રીતે મેં મહાવ્રતાદિમાં અતિક્રમાદિ દોષા લગા ડયા છે, તે આપ કૃપા કરીને તેની શુદ્ધિના ઉપાય મતાવા” આ રીતે પેાતાની કરેલી ભૂલને સુધારવાની ભાવના દૃઢધમી' આસન્નસિદ્ધિક ભવ્ય વાના જ મનમાં પ્રકટે છે. માટે જ કહ્યું છે કે નિલભાવે ગીતાર્થે ગુરુની પાસે જે આલેાચના કરવી (ભૂલને જણાવવી ), તે ( કાઈ) અહુ દુષ્કર છે. આ મીનાને જણાવનાર પાઠ આ પ્રમાણે કહ્યો છે. તે ન સુધાર` =/સેત્રિકન્નરૂ, ત` તું ન' સમ્મોનફ્ ' ।। સ`સારી જીવાને પાપકમ કરવાની કુટેવ તેા અનાદિ કાલથી પડેલી છે, તેથી ખરાબ નિમિત્તના સંસ`થી તેમને પાપકમને કરતાં વાર લાગતી નથી. માટે જ કહ્યું કે “પાપકર્મને કરવું, એ કાર્ય કર્યું દુષ્કર નથી, પરંતુ તેમને સમ્યગ્ રીતે ગીતા પાસે પ્રગટ કરવાં તે દુષ્કર છે. ” જેના અસંખ્યાતા પ્રદેશામાં શ્રીજૈનેન્દ્ર શાસનના ચાલમઢના જેવા દૃઢ રાગ (રંગ) રહ્યો હોય, તે જ આત્મા ભૂલને ભૂલ તરીકે કબૂલ કરે છે. કારણ કે બીજા જીવે તેા પાપકર્માંના તીવ્ર ઉદ્ભયથી ઘેરાયેલા હેાવાથી પાપને પાપ તરીકે માનતા જ નો. તા પછી તેની આલેાચના કરવાની વાત જ કયાં રહી? પ્રાયશ્ચિત્તના લેનારા જીવાની જેટલે અંશે ભાવની નિ`લતા હોય, અને ભૂલને માટે મનમાં દીલગીરી હેાય, તથા જલ્દી ઢાખની શુદ્ધિ કરવાની તીવ્ર ઉત્કંઠા હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy