SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ < શ્રીવિજયપદ્મસૂરીધરકૃત મારને પાપ કરતા અટકાવ્યા, '' આથી સામિત થાય છે કે છેđસૂત્રોની વાંચના ગાંભીર્યાદિ ગુણાને ધારણ કરનાર પરિણામી શિષ્યાને જ રાત્રિના મધ્ય રાત વગેરે સમયે જ આપવી જોઇએ. તેમાં પણ અયેાગ્ય વા ન સાંભળે તે જ રીતે વાંચના આપવી જોઈયે. આ નિશીથસૂત્ર એ શ્રી આચારાંગની પાંચમી ચૂલિકા છે, તેથી શ્રી આચારાંગ સૂત્રમાં કહેલી સાધુ-સાધ્વીઓના આચારની બીના તરફે લક્ષ્ય રાખીને જ આ નિશીયસૂત્રની સકલના કરાઈ છે, તેથી પણ તેના આચારપ્રકલ્પ નામની વિશેષ સાકતા સમજાય છે. (૧) આ નિશીથસૂત્રના ભૂલ ગ્રંથનું પ્રમાણ ૮૧૨ (૯૫૦) Àાક છે. (૨) શ્રીભદ્ગબાહુસ્વામી મહારાજે આ શ્રીનિશીથસૂત્રની નિયુક્તિ રચી હતી. તે આ સૂત્રના ૭૦૦૦ (૬૪૩૯) શ્લાક પ્રમાણ લઘુ ભાષ્યમાં ભળી ગઇ છે. (૩) મહુભાષ્ય ( મોટા ભાષ્ય)નું પ્રમાણ ૧૨૦૦૦ શ્ર્લાક છે. (૪) ચૂર્ણિ`-હાલ જે સૃણિ મલી શકે છે, તેનું નિશીથ વિશેષ ચૂણિ (વિશેષ નિશીથ ચૂર્ણિ` ) નામ છે. આ નામ ઉપરથી કેટલાએક વિદ્યાના માને છે કે આ ચૂણિ સિવાયની બીજી પણ ચણિ હોવી જોઇએ. પણ હાલ તે મળી શકતી નથી. આ શ્રીનિશીથસૂત્રની વિશેષ પદની `િમાં એટલે ૧૦મા ઉદ્દેશાની ચૂર્ણિમાં ચક્રવતી નાર શીતગૃહની બીના કહી છે. એ શીતગૃહમાં સૂનાર ચક્રવતી ને શિયાળામાં ઠંડીની, ઉનાળામાં ગરમીની અને ચામાસામાં વરસાદની લગાર પણ વિપરીત અસર થતી નથી. ‘વિવાહપાલ' નામના જ્યાતિષના ગ્રંથ બારમા ઉદ્દેશાની શ્રેણમાં જણાવ્યેા છે. તથા ૧૨૪૪માં પાનામાં ઘેાડાના શરીરમાંથી કાંટા કાઢવાની રીત જણાવી છે. તથા આ શ્રીનિશીથસૂત્રના ૧૦મા ઉદ્દેશાની ચૂર્ણિમાં કાલિકાચા ની કથામાં ચેાથની સવછરી વગેરેની હકીકતા પણ જણાવી છે. (૫) ટીકા-આ નિશીથ સૂત્રના ફક્ત ૨૦મા ઉદ્દેશાની ટીકા શ્રી પાદેવ ગણીએ અને શ્રી શીલભદ્રસૂરિના શિષ્ય શ્રી ચંદ્રસૂરિએ વિ૦ સં૦ ૧૧૭૪માં બનાવી હતી. તે દરેક ટીકાનું પ્રમાણ ૧૧૦૦-૧૦૦ શ્લાક કહ્યા છે તેમાં શ્રીપાન્ધ દેવ ગણી કૃત ટીકા હાલ મળી શકતી નથી. તથા શ્રી રત્નપ્રભના શિષ્ય આ શ્રીનિશીથસૂત્રના ભાષ્ય વિવેક નામના વિવરણની રચના કરી હતી. એમ જૈન ગ્રંથાવલી વગેરેમાં તથા મૃત્યુદ્ધિનિકાદિમાં પણ કહ્યું છે. આ નિશીથસૂત્રના ભૂલ ગ્રંથ, ચૂર્ણિ` ને ભાષ્યનું (ત્રણેનુ') પ્રમાલ ૯૦૦૦ ક્લાક જણાવ્યા છે. તેમજ આ ત્રના ગુજરાતી ટિપ્પણ, હુંડી વગેરે પણ રચાયા છે. પણ તે હાલ મળી શકતા નથી. આ શ્રીનિશીથસૂત્રના ૨૦ વિભાગેા છે. દરેક વિભાગને ઉદ્દેશા નામથી આળખાવ્યા છે. તે દરેક ઉદ્દેશામાં કેટલા કેટલા એલ (વચનેા, વાકયો ) છે ! તે નીચે જણાવેલા યંત્રથી જાણવુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy