SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આદ્ય નિયુક્તિના દ્ભક પરિચય ) ૫૪૧ વગેરેમાંથી નીકળવાના, તેમ જ વસતિમાં પ્રવેશ કરવાના વિધિ, ને ખુલ્લા મકાનમાં રહેવાના વિધિ વગેરે મીના વિસ્તારથી સમજાવી છે, પછી અનુક્રમે મુનિવરાદિને જુદી જુદી વસતિમાં રહેવાના વિવિધ અને વસંત વગેરેને મેળવ્યા પછી ગુરુમહારાજ વગે૨ે વડીલાને જણાવવાના વિધિ, તથા સાધિકાની સાથે રહેવાના, તેમ જ ત્રણ દિવસ સુધી પરાણા સાધુઓને સાચવવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પછી અનુક્રમે સાંકડી વસતિમાં, વિશાલ વસતિમાં ને પ્રમાણેાપેત વસતિમાં સંથારા કરવાની તથા નીકળવાની વિધિ તેમ જ તેમાં તે ત્રણે પ્રકારની વસતિમાં સાચવવા લાયક યતનાની મીના વિસ્તાથી સમજાવી છે. પછી ક્રમસર બગીચામાં ઉતરેલા મુનિવરોને સાચવવાના વિધિ અને ગામ વગેરેમાં પ્રવેશ કરતાં શકુન જોવાના વિધિ, તથા સ્થાપનાકુલનું વર્ણન તેમ જ શ્રી આચાર્ય ને ઘરદહેરાસરે વંદન કરવા જતાં સાચવવાના વિધિ, વગેરે હકીકતા વિસ્તારથી કહી છે. પછી વૈયાવચ્ચના કરનારા મુનિનું સ્વરૂપ અને શ્રાદ્ધલમાં દ્રવ્ય ( અશન વગેરેના ) પ્રમાણાદિને જાણવાના વિધિ, તથા ગુરુની આજ્ઞા લઈને બીજે ગામ જવાના વિધિ, તેમ જ પ્રથમાલિકાદિના વિધિ વગેરે પદાર્થાનું વન વિસ્તારથી કર્યુ છે. પછી જણાવ્યું છે કે કેવલજ્ઞાની જે ઉષધ વગેરેને નાના જીવે ચાંઢયા હેાય તેવી ઉપધિની જ પડિલેહણા કરે, પણ છદ્મસ્થ જીવેાને તા ઉપધિ વગેરે જીવસ સક્ત હાય કે ન હાય, તા પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે કે સવારે અને સાંજે જરૂર વસ્રાદિની પ્રતિલેખના ( પડિલેહણ ) કરવી જ જોઇએ. કારણ કે તેઓ છદ્મસ્થ છે તેમ જ કેવલી ભગવા નાની વાતને કેવલજ્ઞાનથી જાણે છે, પણ છદ્મસ્થ જીવા અહુ જ ઝીણા જંતુઓને જાણી શકતા નથી. આમાંથી સમજવાનું એ મળે છે કે કેવલજ્ઞાની કેવલજ્ઞાનથી એમ જાણે કે મારી ઉપધિ વગેરેને જીવાત લાગી છે, (ચાંટી છે), તેા તે જરૂર પડિલેહણા કરે ને એમ જાણે કે જીવાત વગેરે લાગી નથી, તા એમને પડિલેહણા કરવાની જરૂરિયાત નથી, અર્થાત્ ન કરે. આ તમામ બીના સ્પષ્ટ સમજાવીને દ્રવ્યથી ને ભાવથી પ્રત્યુપેક્ષણાનું સ્વરૂપ, અને કાઉસ્સગ્ગ કરવાની તથા સંડાસાદિ વિધિ સાચવીને શ્રી ગુરુમહારાજાતિની પાસે બેસવાના વિધિ, તેમ જ પહેલાં જોઈને પૂજીને ઉપકાદિને ગ્રહણ કરવાના મૂકવાના વિધિ વગેરે મીના વિસ્તારથી સમજાવી છે. તે પ્રસંગે જણાવ્યું છે કે મુનિ અલ્વા (લાંમા વિહાર) અને આગાઢ માંદગી વગેરે કારણા સિવાય દિવસે સૂવે નહિ, પછી ક્રમસર સુખગ્નિકા ( મુહુત્તિ) વગેરેની પ્રતિલેખના કરવાના વિધિ અને તે સમયે ત્યાગ કરવા લાયક ઢાષાનું સ્વરૂપ તથા મૌન ભાવે પડિલેહણા કરવાની ભલામણ તેમ જ પડિલેહણા કરતાં કરતાં ખેલવાથી થતી ૬ જીનિકાયની વિરાધનાની ીના વગેરે પદાર્થાનું વર્ણન વિસ્તારથી કર્યુ છે. પછી જણાવ્યું છે કે જે મુનિવર વસ્રાદિની પ્રતિલેખના કરે નહિ, તે સર્વારાધના (સંપૂ આરાધના )ને લાભ લઈ શકતા નથી. જે ઇંદ્રિયાને વશ કરીને આઠ પ્રવચનમાતાને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy