SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શ્રીવિજ્યપદ્ધસૂરીશ્વરકૃત જેટલા સૂર્યો તેટલા જ ચંદ્રો છે. તે બંનેથી અનુક્રમે નક્ષત્રો, ગ્રહ અને તારાઓ સંખ્યાતગુણ જાણવા. પછી જંબુદ્વીપમાં તીર્થકર ચક્રવતી બલદેવ વાસુદેવ નિધિ વગેરેની જઘન્યથી ને ઉત્કૃષ્ટથી સંખ્યા જણાવીને જંબુદ્વીપની લંબાઈ પહોળાઈ વગેરેનું પ્રમાણ, અને તેના શાશ્વતવાદિને નિર્ણય તથા જંબૂદ્વીપનો અવર્થ વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી સૂત્રકારે સૂત્રને ઉપસંહાર કર્યો છે. ને ટીકાકારે વિસ્તાસ્થી પ્રશસ્તિ પા શ્લોકમાં જણાવી છે. તેમાં કહ્યું છે કે શ્રી વિજય હીસૂરિના શિષ્ય મહોપાધ્યાય શ્રીસકલચંદ્ર ગણિના શિષ્ય ઉપાધ્યાય શ્રી શાંતિચંદ્ર ગણિએ વિ. સં. ૧૬૫૧માં અકબર બાદશાહના રાજ્યમાં આ શ્રીજબૂઢીપપ્રાપ્તિ સૂત્રની “પ્રમેયરનમંજૂષા નામે ટીકા બનાવી. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રને રંક પરિચય પૂરો થયો. UF શ્રી જૈન પ્રવચન કિરણબલીને ઓગણીશમો પ્રકાશ પૂર્ણ થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy