SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રીવિર્યપદ્ધસૂરીશ્વરકૃત પાતાળકળશની પશ્ચિમ દિશાના અંત સુધીમાં અર્થાત તે બેની વચ્ચે બાવન હજાર જનનું આંતરૂં છે, એ જ પ્રમાણે દકભાસ પર્વતના પૂર્વ છેડાથી કેતુક નામના પાતાળકળશનું તથા શંખ નામના પર્વતના પૂર્વ છેડાથી ચૂપ નામના પાતાળકળશનું અને દકસીમ નામના પર્વતના પૂર્વ છેડાથી ઈશ્વર નામના પાતાળકળશનું આંતરું બાવન બાવન હજાર યોજનાનું જાણવું. જ્ઞાનાવરણય (૫), નામ (૪૨) અને અંતરાય (૫) એ ત્રણે કર્મની મળીને ઉત્તર પ્રવૃતિઓ બાવન થાય છે. સૌધર્મ (૩ર), સનકુમાર (૧૨) અને માહેંદ્ર (૮) કલપને મળીને કુલ બાવન લાખ વિમાનાવાસ છે, (૫૩) ત્રેપનમા સમવાયમાં કહ્યું છે કે-દેવકુ અને ઉત્તરકુરની જીવાને આયામ સાધિક ત્રેપન હજાર યોજન છે. મહાહિમાવાન અને અફમી પર્વતની છવા આયામ સાધિક ત્રેપન હજાર જન છે. મહાવીર સ્વામીના ચેપન સાધુઓ એક વર્ષનો દીક્ષાપર્યાય પાળીને અનુત્તર નામના મહાવિમાનમાં ઉત્પન્ન થયા છે, સંમૃમિ ઉરપરિસર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ ચેપન હજાર વર્ષની છે. (૫૪) ચેપનમા સમવાયમાં કહ્યું છે કે ભારત અને ઐરાવત ક્ષેત્રમાં દરેક ઉત્સણિીમાં અને અવસર્પિણીમાં (પ્રતિવાસુદેવ ન ગણતાં) ચપન ચોપન ઉત્તમ પુરુષ થાય છે. અરિષ્ટનેમિ ભગવાન ચેપન રાત્રિ-દિવસ છદ્મસ્થ પર્યાય પાળી કેવળી થયા હતા. મહાવીરસ્વામીએ એક જ દિવસે એક જ આસને બેસીને ચપન પ્રશ્નોત્તર કહ્યા હતા, અનંતનાથ પ્રભુને ચેપન ગણધરો હતા. (૫૫) પંચાવનમા સમવાયમાં કહ્યું છે કે-શ્રીમહિલનાથ સ્વામી પંચાવન હજાર વર્ષનું સંપૂર્ણ આયુષ્ય પાલીને સિદ્ધ થયા, મેરુપર્વતના પશ્ચિમ છેડાથી વિજય દ્વારના પશ્ચિમ છેડા સુધી (૪૫૦૦૦ જનનું અંતર ને દશ હજાર યોજનનો મેરુ ગણતાં) પંચાવન હજાર યોજનાનું આંતરૂં છે, એ જ પ્રમાણે બાકીની ત્રણ દિશામાં વૈજયંત, યંત અને અપરાજિત એ ત્રણ દ્વારનું આંતરૂં જાણવું. શ્રીમહાવીરસ્વામી છેલ્લી રાત્રિએ પંચાવન અધ્યયન પુણ્યફલના વિપાકવાલાં અને પંચાવન અધ્યયન પાપફલના વિપકવાલા કહીને સિદ્ધ થયા પહેલી અને બીજી તરકપૃથ્વીના મલીને પંચાવન લાખ નરકાવાસા છે, દશનાવરણીય (૯), નામ (૪૨) અને આયુ (૪) કર્મની મલીને પંચાવન ઉત્તર પ્રવૃતિઓ કહી છે. (૫) પનામા સમવાયમાં કહ્યું છે કે-આ જંબુદ્વીપમાં છપ્પન નક્ષત્રો (બે) ચંદ્રની સાથે યુગને પામે છે. શ્રી વિમલનાથ પ્રભુને છપન ગણે અને છપન ગણધર હતા. (પ) સત્તાવનામાં સમવાયમાં કહ્યું છે કે-આચારાંગસૂત્રની ચૂલિકા સિવાય ત્રણ ગણિપિટકનાં કુલ સત્તાવન અધ્યયન છે, ગૌસ્તુભ નામના આવાસ પર્વતની પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy