SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૩૬૦૦ શ્ર્લાક છે. સૂત્રરચના ગદ્યમાં છે. આ સૂત્રની ઉપર નિયુક્તિ, ભાષ્ય, તથા ચણિ કદાચ હોય તા તે ઉપલભ્ય નથી. શ્રીપ્રભાવકચરત્ર ગ્રંથમાં અભયદેવસૂરિપ્રબંધના ૧૦૪૧૦૫મા શ્લેાકમાં કહ્યું છે કે શ્રી શીલાંકાચાયૅ આચારાંગાદ્રિ નવે અંગાની ટીકા રચી હતી પરંતુ તે વિચ્છેદ પામેલ હાવાથી શ્રી અભયદેવસૂરિએ વિ૦ સ’૦ ૧૧૨૦માં ૧૪પ૦ શ્લાક પ્રમાણ ટીકા રચી. તે આગમેાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. તેની વિસ ૧૪૮૬માં લખાયેલી તાડપત્રીય એક પ્રત પાટણના ભંડારમાં છે. મેઘરાજે કરેલ ગુજરાતી બાલાવધ, વૃત્તિ સાથે બાબુ તરફથી આ સૂત્ર પહેલાં છપાયું હતું. દીપિકા-આ સૂત્રની ઉપર નર્ગાષ` ગણિએ વિ૰ સં૰ ૧૬૫૭માં સ’સ્કૃત દીપિકા રચી હતી. તથા વિશેષશતકાદિના કર્તા શ્રી સમયસુંદર ગણના શિષ્ય શ્રીહ નંદને અને શ્રીસુતિ કલ્લોલ મહારાજે શ્રીઅભયદેવસૂરિએ રચેલી ટીકામાંની ગાથાઓ ઉપર વિ. સં. ૧૯૫૦માં ટીકા ચી છે. ઇ. સ. ૧૯૩૧માં આ સૂત્રના ત્રીજા અધ્યયનના પહેલા ઉદ્દેશા સુધીનું ગુજરાતી ભાષાંતર, સ્થાનકવાસી જૈન લાયબ્રેરી તરફથી છપાયું હતુ.. આ રીતે ત્રીજા અંગની વૃત્તિ વગેરેની બીના જણાવી. ॥ ચેાથા શ્રીસમવાયાંગસૂત્રની ટીકા વગેરેની મીના મૂલસૂત્રના કર્તા શ્રી સુધર્માસ્વામી ગણધર. હાલ સૂત્રનું પ્રમાણ ૧૬૬૭ શ્લાક છે. અહીં એક અધ્યયન છે, તે એક જ શ્રુતસ્કંધ છે. એક ઉદ્દેશનકાલ છે. આ સૂત્રના ૧૪૪૦૦૦ પટ્ટા હતાં. ઘણા ભાગ વિચ્છેદ પામ્યા, તેથી હાલ આ સૂત્ર બહુ જ નાના પ્રમાણમાં વર્તે છે. આ સૂત્રની ઉપર નિયુક્તિ, ભાષ્ય તથા ચૂ`િ ઉપલભ્ય નથી. આ ચાથા અંગમાં ઉદ્દેશા વગેરેના વિભાગ નથી. ૧૬૦ સૂત્રેા છે. શ્રીસ્થાનાંગસૂત્રમાં એકથી માંડીને દશ સુધીના પદાર્થો કહ્યા, ને અહી તેથી પણ આગળ વધી એક કોડાકોડી સુધીના પણ પદાર્થોં વગેરેની બીના જણાવી છે. ગધહસ્તિષ્કૃત વિવરણ વિચ્છેદ પામ્યું, તેથી શ્રી અભયદેવસૂરિ મહારાજે અણહિલપુર પાટણમાં વિ સં૦ ૧૧૨૦માં આ સમવાયાંગની ટીકા અન્ય શાસ્ત્રોના આધારે રચી, તે આગમાય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. વિ૰ સ૦ ૧૯૯૫માં શ્રીજૈનધમ પ્રસારક સભાએ આ સૂત્રનું ભાષાંતર છપાવ્યું હતું. આ એ સૂત્રના જેવી આંશિક પદ્ધતિ બૌદ્ધોના અંગુત્તર નિકાયમાં પણ જણાય છે. મહાભારત આરણ્યક પના, ૧૪૪મા અધ્યાયમાં અષ્ટવક્ર એકથી તેર સુધીની સંખ્યાવાળા પદાર્થો ગણાવે છે. એ રીતે સમવાયાંગની ટીકા આદિની મીના ટૂંકમાં જણાવી. ૫ પાંચમા શ્રી ભગવતી સત્રની ચણુ વગેરેનુ સક્ષિપ્ત વર્ણુન u ખાર અગામાં આચારાંગથી ગણતાં આ સૂત્ર પાંચમું અંગ કહેવાય. શ્રીઆચારીંગ વગેરેના કદ કરતાં હાલ આ ભગવતીસૂત્રનુ' કઢ મેટું જણાય છે. કારણ કે તેની પ્રતનાં પાનાં વધારે છે, એટલે લગભગ ૯૦૦ થી પણ વધારે પેજ, આગમાય સમિતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy