SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત कंसे संखे जीवे, गगणे वाएय सारए सलिले ॥ કુલપત્ત ક્રમે, વિો વળે ય મારકું | ? || કાંસાના ભાજન, ને શંખાદિની જેવા વિશિષ્ટ ગુણાથી શાભાયમાન પ્રભુશ્રી મહાપદ્મ (પદ્મનાભ ) દ્રવ્યાઢિ પ્રકારે વીતરાગ થશે. પ્રભુ વીરની માફક છદ્મસ્થ પર્યાય પૂરો થયા બાદ પકણિમાં પ્રથમ માહુને હુણ્યા બાદ ધ્યાનાન્તરીય સમયે શેષ ત્રણ છાતીમાં હુણી કેવલજ્ઞાન-દર્શન પામશે, તીર્થંકર નામકર્માંના ઉદય થતાં અપ્લાનિએ સમવસરણમાં દેશના આપી ઘણા જીવાને સયમ દાનાદિ રૂપ દારડાથી સંસારરૂપ કૂવામાંથી બહાર કહાડરો, અને સ` વેવાના ઉપપાતાદિ જાણવાપૂર્વક અવસરે દેશનામાં ભાવના સહિત મહાવ્રત, છ જીનિકાય, પ્રેમ-દ્વેષ-મધન મનાદિ ત્રિવિધ દંડ, ચાર કષાય, પાંચ શબ્દાદિ કામણુ, સમિતિ, સાત ભયસ્થાન, આઠે મસ્થાન, નવવિધ શીલગુપ્તિ, દર્શાવધ શ્રમણ ધર્મ, આદિની ( શ્રીવીરપ્રભુની માફ્ક ) પ્રરૂપણા કરશે, મુનિવને આચીણ -અનાચી નું સ્વરૂપ સમજાવી શ્રમણાચારના જ્ઞાતા બનાવશે. આહારના બેતાલીસ ઢાષ સમજાવશે, દષિધ કલ્પના નિયતાનિયત વિભાગ સમજાવશે. શ્રાવકાને માર વ્રતમય શ્રાવકધમ સમજાવરો, તેમને નવ ગણુ, ૧૧ ગણધર થશે, પ્રભુ શ્રીમહાવીરની માžક ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષી, છદ્મસ્થ પર્યાય ૧૨ વર્ષ ૧૩ પક્ષ, કેલિ પર્યાય ઓગણત્રીસ વરસ પાંચ મહિના પંદર દિવસ પાળી સંપૂર્ણ ૭૨ વર્ષનું આયુ પૂર્ણ થતાં અઘાતી કર્યાં ખપાવી પરમાનન્દમય સિદ્ધિસ્થાનને પામરો, जं सोलसमायारो रहा तित्थंकरो महावीरो || तस्सीलसमायारो होइ उ अरहा महापउमो ।। १ ।। પાંચ કલ્યાણકાની તિથિ આદિની ભીના શ્રીવીરના જેવી જ જાણવી. ( શ્રી સ્થાનાંગ સૂત્રના નવમા અધ્યયનમાંથી તેમ જ પ્રાકૃત ચરિત્રાદિના આધા૨ે ટૂંકામાં ઉપરની શ્રીના જણાવી છે. ) ૨. શ્રી સુપાર્શ્વ રાજા—પ્રભુશ્રી મહાવીરદેવના કાકા થાય. હાલ ઈશાન દેવ લાકમાં છે. આવતી ચાવીશીમાં બીજા ‘સુરદેવ” નામે તીર્થંકર થશે. દેહવ, આયુ, લાંછન, દેહની ઊંચાઈ, કલ્યાણક તિથિ આદિની બીના શ્રીપાર્શ્વનાથના સરખી જાણવી. ૩. ઉદાયીરાજા—શ્રેણિકના પુત્ર કાણિક થયા, તેમના પુત્ર ઉદાયી રાજા કાણિકના મરણ માદ, પાટલીપુત્ર નગર વસાવી ત્યાં રહ્યા. પાતાના મહેલમાં નિર્દોષ સ્થળે પ દિવસેામાં ગીતા સવિગ્ન સદ્ગુરુને આમંત્રણ કરી તેમની ભક્તિમાં લીન બની પરમ સવેગને ધારણ કરવા પૂર્વક સામાયિક પૌષધાદિ શ્રાવકોચિત અનુષ્ઠાન કરવામાં તત્પર હતા. કેટલાક સમય વીત્યા બાદ દેશમાંથી કાઢી મૂકેલ શત્રુ રાજાના વિનયરત્ન નામના પુત્ર સાધુ વેષમાં બાર વરસ રહી અચાનક અહીં આવે છે. આ શ્રીનાથી અજાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy