SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૫ શ્રી જૈન પ્રવચન કાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) એવા રાજા ઉદાયીએ તેની પાસે પૌષધ ગ્રહણ કર્યાં, રાતે નિદ્રાવશ બનેલા રાજાના ગળા ઉપર છરી મૂકી વિનયરત્ન (અભવ્યતા જીવ) ચાલ્યા ગયા. રાજા ઉદાયી મરણ પામી સનકુમાર દેવલાકમાં ધ્રુવ થયા, આવતી ચાવીશીમાં તે “સુપાર્શ્વ” નામે ત્રીજા તીર્થંકર થશે. તેમની ચ્યવનાદિની ભીના શ્રી નેમિનાથના જેવી જાણવી ૪. પાટ્ટિલ અણગાર—આ નામના એક અણગારની મીના અનુત્તરાપપાતિક સૂત્રમાં આવે છે, ત્યાં એમ કહ્યું છે કે તે પાટ્ટિક હસ્તિનાગપુરના રહીશ હતા. તેમની માતાનું નામ ભદ્રા સાથ`વાહી હતું. તે પાટ્ટિલે ત્રીશ ભાર્યાઓને ત્યાગ કરી પ્રભુ શ્રીવીરની પાસે દીક્ષા ગ્રહણ કરી, ઘણાં વર્ષોં સંયમ પાળી છેવટે એક માસનું અનશન કરી, સર્વાસિદ્ધ વિમાને ધ્રુવ થયા. ત્યાંથી ચ્યવી મહાવિદેહે સિદ્ધ થશે. આ પાટ્ઠિલ અણગાર્ બીજા સમજવા, અહીં નવમાંના ચાચા પાટ્ટિલ અણગાર તેા હાલ માહેન્દ્ર દેવલાકમાં છે. તે અહીં ભરત ક્ષેત્રમાં આવતી ચાવીશીમાં ‘- સ્વય’પ્રભુ' નામના ચેાથા તીકર થશે, શ્રી નમિનાથની જેવા દેવર્ણાદિમાં તે જાણવા. ૫. શ્રી' દૃઢાચુ શ્રાવક—તે હાલ ઈશાન ધ્રુવલેાકમાં છે. આવતી ચાવીશીમાં સુનિસુવ્રતસ્વામી જેવા સર્વાનુભૂતિ નામના પાંચમા તી કર થશે, ૬, ૭. શંખ શ્રાવક અને શતક શ્રાવક—આ એમાં જે શખની ભીના શ્રી ભગવતીજીમાં આવે છે તેનાથી આ જુદા શ ́ખ શ્રાવક જાણવા, અને તે જ પંચમાંગમાં કહેલ શતક શ્રાવક તે આ જ શતક શ્રાવક જાણવા. અને શ્રાવસ્તિ નગરીના રહીશ હતા. અનન્ય ધશ્રદ્ધાળુ હતા. પ્રભુ શ્રીમહાવીરદેવે શ`ખ શ્રાવકની બાબતમાં શતક ( પુષ્કલી એવુ` બીજું નામ છે) શ્રાવકાદિને જણાવ્યુ` કે આ શ`ખ શ્રાવક પ્રિયધમી', દૃઢધી, સુદૃષ્ટિ જાગરિક છે, તેની નિંદા ન કરવી જોઈએ. આ એ શ્રાવકો પઢિને પૌષધાદિ અનુષ્ઠાનરૂપી ગારૂડી મંત્રથી મેાહનીય સર્પનું ઝેર ઉતારતા હતા. શંખ શ્રાવક આવતી ચાવીશીમાં ‘• ઉદ્દયપ્રભ” નામે સાતમા તીર્થંકર અઢારમા શ્રીઅરનાથની જેવા થશે, અને શતક શ્રાવક આવતી ચાવીશીમાં દશમા શતકીર્તિ નામે, શ્રીધ`નાથની જેવા તીર્થંકર થશે. હાલ તા તે ત્રીજી નર્કમાં છે, ત્યાંથી નીકળી તીર્થંકર થશે. ૮. સુલસા શ્રાવિકા—રાજગૃહ નગરના રાજા પ્રસેનજિતની પાસે નાગ નામે રથિક હતા. તેને સુલસા નામે સ્રી હતી. એક વખત સુલસાના જાણવામાં આવ્યુ કે “ મારો પતિ પુત્ર નિમિત્તે ઇંદ્રાદિને નમસ્કાર (માનતા) કરે છે.” ત્યારે સુલસાએ બીજી સ્ત્રી પરણવાની અનુમતિ આપી. તે સાંભળી રથિકે કહ્યુ` કે મારી તેમ કરવા ઈચ્છા નથી. બીજી તરફે ઇંદ્ર-વિમાનમાં “ મુલસા નિર્મલ દૃઢ સમ્યકત્વ ગુણવાળી છે. તેવી શ્રી ભાગ્યે જ બીજી કાઈ હશે?” આવી પ્રશંસા થઈ, આ વચના સાંભળતાંની ૧. અભયદેવસૂરિજી મહારાજ ‘ દઢાવુન્નતીત: ' એમ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy