SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત પ્રભુને કહેવા લાગ્યા કે આ લેાક આદીપ્ત છે, પ્રદીપ્ત છે. એટલે આધિ-વ્યાધિ-ઉપાધિ રૂપી દાવાનળ લેાકમાં ચારે બાજુ સળગી રહ્યો છે, હે ગુરુદેવ! મને તેમાંથી બચાવી લ્યા, તે જૈનેન્દ્રી દીક્ષા આપે. આ રીતે કહીને શ્રીમુનિસુવ્રતસ્વામીના સ્થવિર મહામુનિની પાસે તેમણે દીક્ષા લઇ ચૌદ પૂર્વીના અભ્યાસ કર્યાં. અંતે યથાર્થ આરાધના કરી શકેન્દ્રપણું પામ્યા. ત્રીજા ઉદ્દેશામાં પ્રભુ શ્રી મહાવીરના શિષ્ય માકક્રિકપુત્ર નામના અનગારે પ્રભુ વીરને પૂછેલા પ્રશ્નાના ઉત્તરામાં કહ્યું કે, કાપાત લેશ્યાવાળા પૃથ્વીકાયિક અકાયિક અને વનસ્પતિકાયિકામાંના કેટલાએક વા કર્માંની લઘુતા પામીને અનંતર (મનુષ્ય) ભવે સિદ્ધ થાય છે. પછી પૂછ્યું કે નિરાપુદ્ગલા શુ સ લેાકમાં ફેલાઇને રહે ? તથા છદ્મસ્થ જીવ નિરાપુદ્દગલેાના માંહે।માહે જુદાપણાંને રૃખે ? આ પ્રશ્નાના ઉત્તરા દઈને બંધના ને ભાવબંધના ભેા કહીને પહેલાં બાંધેલા કર્માંની તે બંધાતાં ક્રર્માંની ભિન્નતા તથા નારક વગેરે જીવાના કબંધની ભિન્નતા (જુદાશ) જણાવી છે. પછી કહ્યું કે ગ્રહણ કરેલા આહારનાં પુદ્ગલામાંથી અસંખ્યાતમા ભાગ સાદિ રૂપે પરિણમે છે, તે ઘણે! ભાગ મલારૂિપ થઇ નીકળી જાય છે, અને નિજ લાં પુદ્ગલાની ઉપર બેસવુ–સૂવુ વગેરે ક્રિયા ન થઈ શકે. ચાથા ઉદ્દેશામાં વેના પિગમાં આવતા અને હિ આવતા પ્રાણાતિપાતાદિની મીના અને કષાયના ૪ ભેદ, તથા નારકાદિ દડકામાં કૃતયુગ્માદિ ચાર રાશિઓની ઘટતી બીના કહી છે, પાંચમા ઉદ્દેશામાં એ અસુરકુમાદિ દેવામાં એક દેવ દર્શનીય અને બીજો દેવ અદનીય હોય તેનું કારણ, અને એ નારક જીવામાં એકને કર્મા થાડાં હોય ને બીજાને વધારે હોય, તેનું પણ કારણ જણાવીને પૂછ્યુ કે નરકના જીવને મરવાના ટાઈમે આ ભવના, તે આવતા ભવના આયુષ્યના અનુભવ હેાય? આના ઉત્તર દઈને અંતે ઢવા જે ઇષ્ટ અને અનિષ્ટ વિણા કરે છે તેનું વ`ન કર્યું' છે, છઠ્ઠા ઉદ્દેશામાં સૂક્ષ્મ-ભાદર સ્કંધાના, ભમરાના, પાપઢની પાંખના તથા પરમાણુ વગેરેના વર્ણાદિમાં નિશ્ચય વ્યવહાર નયે ઘટતી વર્ણાદિની હકીકત જણાવી છે. ૭. સાતમા ઉદ્દેશામાં પ્રભુએ કહ્યું કે કેવલી સત્ય ભાષા અને વ્યાવહારિક ભાષા જ ખેલે, કોઈ પણ કાલે અસત્ય કે મિશ્ર ભાષા બાલે જ નહિ. તેમને યક્ષાદિ ઉપદ્રવ કરે જ નહિ, આથી વિપરીત ખેલનારા બીજા ધર્મવાળાનુ વચન સત્ય નથી. પછી ઉપધિના એ રીતે થતાં ત્રણ ત્રણ ભેદ, અને પરિગ્રહના તથા પ્રણિધાનના ભેદા કહીને મક્કુક શ્રાવકને કાલાદાયિ વગેરે અન્યતીથિકાની સાથે થયેલ સંવાદ જણાવતાં કહ્યું કે અસ્તિકાયના પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં મહુક શ્રાવકે વાયુના દૃષ્ટાંતે ધર્માસ્તિકાયાદિને સાબિત કર્યાં છે. પ્રભુએ તેની પ્રશ'સા કરી પછી દેવાનું વૈક્રિય રૂપ કરવાનું સામર્થ્ય અને વૈક્રિય શરીરના જીવ સાથે સબંધ તથા પરસ્પર અંતર અને એ શરીરની વચલા ભાગના જીવ સાથે સંબંધ જણાવ્યા છે. પછી પ્રભુને પ્રશ્ન પૂછ્યો કે તે પરસ્પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy