SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન કિરણાવલી (૫. શ્રીસ્થાનાંગસૂત્રના પરિચય) ૧૬૯ સ્કંધાદિની બાબતમાં અન્ય દુનિયાના મત જણાવી સત્ય હકીકત વર્ણવી છે. પછી અન્ય તીથિ કોના વિચાર એ છે કે એક જીવ એક સમયે ઇર્ષ્યાપથિક ક્રિયા અને સાંપરાયિક ક્રિયા એ એ ક્રિયા એક સાથે કરે. અહીં પ્રભુના યથાર્થ વિચારો કહીને નરક ગતિમાં ઉત્પાદના વિરહના અતિદેશ વગેરે ભીના સ્પષ્ટ જણાવી છે. પંચમાંગ સૂત્રના પહેલા શતકના દેશ ઉદ્દેશાઓ છે. તેમાં દરેક ઉદ્દેશાના અર્થની સંગ્રહ ગાથા પણ જણાવી છે. એથી દૂંકામાં ઉદ્દેશાના સાર્ જણાવાય છે. આ પહેલા શતકના પાંચમા ઉદ્દેશામાં નારકાદિ ચાવીશે દંડકામાં આવાસા, સ્થિતિસ્થાન, કાધેાપચુક્તપણું, માનાપયુક્તપણું વગેરેને અંગે સંભવતા ભાંગા, શરીરાદિની બીના, ત્યાં લાભની પ્રધાનતા વગેરે મુદ્દાઓનું વિસ્તારથી વર્ણન કર્યું છે. પછી છઠ્ઠા ઉદ્દેશામાં ૧. અહીથી સૂર્ય ઉગવાના ટાઈમે જેટલા યાજન દૂર દેખાય છે. તેટલા જ ચેાજન દૂર આથમતાં દેખાય છે. ૨. સૂર્યનું પ્રકાશક્ષેત્ર સરખું છે. અહીં' જરૂરી ક્ષેત્રની મીના કહી જણાવ્યું કે લાકના છેડા અલાકના છેડાને અડકે છે. તે દ્વીપના છેડા સમુદ્રના છેડાને અડકે છે, તથા છાયાના ઈંડા આતપના છેડાને અડકે છે, તેમજ સ’સારી જીવેાને પ્રાણાતિપાતિકી લાગે છે. અહીં ક્રિયાનું વર્ણન ટૂંકામાં કરી તે બીના અને મૃષાવાદ વગેરેની બીના ચાવીશે દંડકામાં વિચારી છે, પછી રાહુ મુનિએ પ્રભુ મહાવીરને પૂછેલા પ્રશ્નોનું વર્ણન શરૂ થાય છે. તેનું રહસ્ય એ છે કે લેાક અને અલેાક બને પહેલાં અને અને પછી કહી શકાય એવી રીતે જીવ અજીવ અને ભવ્ય અભવ્યમાં તથા સિદ્ધ અસિદ્ધમાં તેમજ સિદ્ધિ અને અસિદ્ધિ(સંસાર)માં તેમજ ઇંડાં અને કુકડીમાં સમજવું, એમ બીજા પણ પ્રશ્નો પૂછ્યા બાદ શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નના જવાથ્યમાં લેાકસ્થિતિના ૮ ભેદ તથા આકાશાદિ પદાર્થના માંહેામાંહે આધાર આધેય ભાવ સમજાવવામાં વ્યાવહાકિ ઉદાહરણા આપી કહ્યું કે વા અને પુદ્ગલા માંહેામાંહે સમૃદ્ધ છે. તેમાં વ્યાવહા રિક દૃષ્ટાંત પણ આપ્યું છે. છેવટે સૂક્ષ્મ સ્નેહુકાય પડે છે તે થાડા કાલ રહે છે, વગેરે મુદ્દાએનુ અહી... સવિસ્તર વર્ષોંન ક" છે. ૭. સાતમાં ઉદ્દેશામાં ચાવીશે દંડકામાં વેાના ઉત્પત્તિ, આહાર અને ઉદ્ધૃત્તનના વિચારો તથા વિદ્મહુતિ-અવિગ્રહગતિની મીના કહીને દૈવાના ચ્યવનકાલને અંગે જરૂરી હકીકત જણાવી છે. પછી ગર્ભના અધિકાર શરૂ થતાં ગર્ભમાં ઉપજતા જીવને ઇંદ્રિયા હોય કે નહિ? તેના ઉત્તર દેતાં દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિયનું સ્વરૂપ કહ્યુ` છે. તે જીવ શરીરવાળા હાય કે શરીર વગરના હોય? આના જવાબ દેતાં શરીરનુ સ્વરૂપ જણાવી કહ્યું કે ગર્ભમાં ઉપજતા જીવ શરૂઆતમાં માતાનું લેાહી, અને પિતાનુ વી' આ એના આહાર કરે છે. ઉત્પન્ન થયા પછી માતાનું લાહી અને માતાએ ખાધેલા આહાર લે છે. પછી ગર્ભમાં રહેલા જીવને વિદ્ન ન હોય તેમાં કારણ જણાવી, તે આહારનું બીજા બીજા રૂપે પરિણમન જણાવ્યુ છે. ગ'માં રહેલ જીવ માઢાથી ન ખાય, તેનુ' કારણ જણાવી કહ્યુ` કે તે આખા શરીરથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy