SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ભગવતીજીના પ્રથમ શતકના છઠ્ઠી ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહી સૂર્યના ચક્ષુ:સ્પર્શી, અવભાસન (ઉગતા ને ચમતાં દેખાવુ.) વગેરે તથા પ્રાણાતિપાતિકી વગેરે ક્રિયા તેમજ રેહુકમુનિના પ્રશ્નો, અને લેાકસ્થિતિના ૮ ભેદ ( અસ્તિ પૂરણનું દૃષ્ટાંત) કહીને જીવ પુદ્દગલાનું માંહેામાંહે અદ્રવ વગેરે અને (દ્વહુનૌતુ દૃષ્ટાંત ) સૂક્ષ્મ સ્નેહકાયનું” પડવું વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. વચમાં ક્ષેત્રવિચારાદિ પણ કહ્યા છે. ભગવતીજીના પ્રથમ શતકના સાતમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત અહીં વેાના દેશાત્પાત અને સર્વોત્પાત અને આહાર, ઉદ્ધત્તના વગેરે તથા વિગ્રહ ગતિ વગેરે કહીને દૈવેદ્યને ચ્યવનકાલે આહારને! અભાવ અને ગર્ચના, ગર્દૂત્પત્તિ તથા માતાનાં તે પિતાનાં અંગા તેમજ તેના કાલ જણાવ્યા છે. પછી ગર્ભસ્થ જીવતું નરકમાં અને ધ્રુવ ગતિમાં મરીને ઉપજવુ' તથા ગર્ભામાંથી નીકળવું વગેરે મીના સ્પષ્ટ જણાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના આઠમા ઉદ્દેશાના ટૂંક પરિચય અહી” કહ્યું છે કે એકાંત માલ ચારે ગતિમાં પણ જાય. પછી પંડિતની અને માલ પંડિતની ગતિ કહુીને અગ્નિકાયાદિને અંગે ક્રિયા લાગવાના પ્રશ્ન તથા મૃગવધાદિમાં ક્રિયાના પ્રશ્ન તેમજ વૈરક્રિયાના પ્રશ્ન જણાવ્યા છે. પછી જયપરાજયનાં કારણ, સકરણ વીય અને અકર્ણ વીય વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે, ને આ હકીકત ચાર્વીશે દંડકામાં ઘટાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના નવમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં કહ્યું છે કે હિંસાદ્ધિથી આત્મા ભારે અને અને અહિ ંસાદિથી જીવ હળવે થાય છે. પછી અવકાશાંતરના અને વાતાદિના તથા નારકાદિના ગુરુત્વ-લશ્રુત્વ વગેરે વિચાર કહીને જણાવ્યુ' કે, લાઘવાદિ અને અક્રોધાદિપણું પ્રશસ્ય છે અને પહેલાં જેને માહુ ઘણા હાય, તે જીવ પણ સંવૃત બની સિદ્ધ થાય છે. તથા એક સાથે બે ભવનુ આયુષ્ય ભાગવી શકાય નહિ. પછી શ્રીપાર્શ્વનાથના સંતાનીય શ્રીકાલાસ્યવૃષિપુત્ર સાધુના ને સ્થવિરાના સામાયિકાદિની બાબતમાં પ્રશ્નાત્તરા કહી અંતે જણાવ્યું કે તે પંચ મહાવ્રત સાધી માક્ષે ગયા. અપ્રત્યાખ્યાનિકી શેઠ દરિદ્ર વગેરેને સરખી લાગે, પછી આધાક આહારાદિ વાપરતાં કર્મબંધ ને પ્રાશ્ચક આહારાદિ વાપરતાં અમધ વગેરે તથા અસ્થિરાદિ પદાર્થનું બદલાવવુ' વગેરે બીના સ્પષ્ટ જણાવી છે. ભગવતીજીના પ્રથમ શતકના દશમા ઉદ્દેશાના ટ્રૅક પરિચય અહીં... પ્રભુ શ્રી મહાવીરે ‘ ચલત્ અચલિત ? વગેરે આખતમાં અને વિષમ પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy