SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૫ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી ( શ્રી દશવૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) નથી. અને જે મુનિએ વૃદ્ધ હેાય કે તપસ્વી હોય, કે માલ હાય, તે સિવાયના મુનિઆ જો ગૃહસ્થના ઘેર બેસે, તે તેના ઘરના શ્રી આદિને મુનિના શીલમાં શંકા થાય, અને બીજા ભિક્ષુકો તેને ત્યાં આવી શકે નહીં, તથા તેના ઘરમાંના કાઇને બેઠેલા મુનિવર પર કૈધ થાય. આ કારણેાથી મુનિવરે ગૃહસ્થના ઘેર બેસતા નથી. તપસ્વી આદિ મુનિએ પણ જો ખાસ કારણ હોય, તેા ગૃહસ્થની રજા લઈને મુનિ મર્યાદા સાચવીને ઘરની બહાર બેસે, પણ અંદર નહિ. તથા સ્નાન અને વિભૂષા શીલના ઘાતક હોવાથી મુનિવરે તે ખ’તેને તજીને શ્રમણ ધર્મની સાત્ત્વિકી આરાધના કરી સ`વરભાવના ભાવીને આઠે કર્માંના ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. આ બધી હકીકત અહીં વિસ્તાર્થી સમજાવવાનું રહસ્ય એ છે કે મુનિવરો સ્વધર્મને આરાધે, વિભાવમાં ફસાય નહીં, અને પરમ શાંતિમય સાધુવનમાં રહુીને મેાક્ષના અભ્યાબાધ સુખ પામે. શ્રી દશવૈકાલિકના છટ્ઠા મહાચાર કથાધ્યયનના ટ્રૅક પરિચય પૂરો થયા. શ્રી દશવૈકાલિકના સાતમા વાકયશુદ્ધિ નામના અધ્યયનના ટ્રૅક પરિચય મૌન એ મુનિનું ભ્રષણ છે, પણ વ્યાખ્યાન-વાચનાદિ પ્રસંગે તથા બીજા પણ સુનિધના વ્યાવહારિક પ્રસંગે સાધુ-સાધ્વીઆને સાચવવા લાયક વાકયશુદ્ધિનું અહીં સ્વરૂપ કહ્યું છે, તેથી આનું નામ વાકયશુદ્ધિ યથાર્થ જ છે. અહીં શરૂઆતમાં વાકય શબ્દના ૪ નિક્ષેપા જણાવતાં ભાષા વણાના પુદ્દગલાને દ્રવ્ય-વાકય તરીકે કહીને વચનશબ્દના પર્યાયવાચક શબ્દેા, અને ભાષાના મુખ્ય ચાર ભેદ્યા, તેમાં સત્ય ભાષાના જનપદ સત્ય વગેરે ૧૦ ભેઢા, અસત્ય ભાષાના ૧૦ બેટ્ટા, મિશ્ર ભાષાના ૧૦ ભેઢા તેમજ અસત્યાતૃષા (વ્યાવહારિક) ભાષાના આમંત્રણી વગે૨ે ૧૨ બેટ્ટા-એમ કુલ ૪૨ ભેદાદિનું સ્વરૂપ વિસ્તારથી સમજાવ્યું છે. પછી શુદ્ધિ શબ્દના નિક્ષેપા વગેરે જણાવતાં કહ્યું છે કે દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપથી જે શુદ્ધિ થાય, તે જ પ્રધાન (ખરી) શુદ્ધિ છે, અને વાકયશુદ્ધિ એ સંયમશુદ્ધિનું અસાધારણ કારણ છે, તથા દુર્ભાષિતથી (કઠોર વચન વગેરેથી) સંયમની વિરાધના થાય છે. તેમજ મુનિએ બુદ્ધિથી વિચારીને સત્યભાષા અને અસત્યાક્રૃષા (વ્યાવહારિક ) ભાષા ખેાલવી જોઇએ. પણ અસત્ય કે મિશ્ર ભાષા ખેલવી નહીં, અને જો નેપથ્ય–સ્રીન (જે પુરુપુ ીના વેષ પહેર્યાં છે તેને) ‘આ પુરુષ છે ” એમ કહેવાય પણ આ સ્ત્રી છે? એમ કહે તેા પાપકના બંધ થાય, તા પછી અસત્ય એાલવામાં પાપ કેમ ન કહેવાય? અર્થાત્ જરૂર કહેવાય કે જૂઠું એાલવાથી પાપક અંધાય છે, તથા કાણાને કાણા ન કહેવાય. આ તમામ મીના વિસ્તારથી સમજાવીને કહ્યુ` છે કે મુનિએ અસયત ( ગ્રહસ્થ વગેરે )ને ‘ આવેા, બેસા ’ એમ ન કહેવું જોઇએ. અને અસાધુને સાધુ ન કહેવા, પણ ચારિત્રાદિને સાધનાર ભવ્ય જીવને આ સાધુ 6 " For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy