SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ શ્રીવિજયપદ્યસૂરીશ્વરકૃત છે' એમ કહેવુ' જોઇ એ. તથા જેમાં સાવદ્ય (પાપ)ની અનુમાદના થતી હાય, તેવાં વચના ન મેલાય. જેમકે આ લડાઈમાં અમુક રાજા જીતશે, હુમાં વરસાદ થશે વગેરે, તેમજ જે વચનને સાંભળવાથી સામા માણસને આઘાત થાય કે ધાદિ થાય, તેવાં વચના અને ‘આ વસ્તુ આમ જ છે” આવાં નિશ્ચયાત્મક ( ‘ જ’ કારવાળા ) વચના મુનિથી મેાલાય નહીં. આ તમામ બીના અહી વિસ્તારથી સમજાવી છે. શ્રી દશવૈકાલિક સૂત્રના આઠમા · આચારપ્રણિધિ’ નામના અધ્યયનના ટૂંક પરિચય અહીં શરૂઆતમાં આચારની મીના પહેલાંના અધ્યયનમાંથી જાણવાની સૂચના કરીને દ્રવ્યપ્રણિાધિ તરીકે નિધાન વગેરેને કહ્યા છે, જે ઇંદ્રિયાદિના શબ્દાદિ વિષયાથી વૈરાગ્યભાવ પ્રકટે, તે પ્રશસ્તભાવ પ્રણધિ કહેવાય, એમ જણાવ્યું છે, ને તેનાથી વિપરીત એટલે જે રાખ્વાદિમાં રાગની ભાવના, તે અપ્રશસ્ત ભાવધિ કહેવાય, તથા ઇંદ્રિયારૂપી ઘેાડાને વશ કરવાનું સાધન શ્રી જિનવચના છે, તેમજ કેાધાદિને જે રોકવા તે નાઇંદ્રિયભાવપ્રણિધિ કહેવાય. આ તમામ ીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે કષાયથી સયમની નિષ્ફલતા, અને શુદ્ધિના પ્રશસ્તા બે ભેદ, તેનું ફૅલ, તથા અનાયતનના ત્યાગ કરીને સચમની સાધના કરવા માટે પ્રણિધિની જરૂરિયાત, તેમજ પ્રણધિનું ફૂલ અને અપ્રણિધિતું ફૂલ,વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે પૃથ્વી વગેરે ૬ ની હિંસાને તજવાની બીના, અને સૂક્ષ્મ જીવાના ૮ ભેઢા, તથા પાત્રાદિને પડિલેહુવાના તેમજ ઉચ્ચારાદિને પાવવાના વિધિ વગેરે હકીકતા સ્પષ્ટ સમજાવીને અનુક્રમે જયણાની મીના અને ક્રીત વગેરે ઢાષાથી દૂષિત આહારાદિના ને સંનિધિના ત્યાગ, તથા સાદાઈ વગેરે ગુણાવાળું સાધુજીવન, તેમજ શબ્દાદિમાં રાગાદિ નહિ કરવાની, તથા કઠોર સ્પર્શીદને અને ભૂખ વગેરેને સહન કરવાની ને રાતે ભાજનાદિ હિ કરવાની હિતશિક્ષા વગેરે બીનાએ વિસ્તારથી સમજાવી છે. પછી મુનિઓને ઉદ્દેશીને કહ્યું છે કે-હે મુનિઓ ! તમારે ચીડિયા સ્વભાવ રાખવા નહિ, અને બીજાના તિરસ્કાર કરવા નહીં તથા જેથી આવતાં કર્યાં શકાય તેવા આચાર સેવવે ને વિચારો કરવા, તથા ઉચ્ચાર (ભાષા) ખેાલવા, તેમજ ઇંદ્રિયાને અને મનને વશ કરો, પણ તમે તેને વશ થા નહિ, અને જ્યાં તમારા વેણની સફેલતા જણાય, ત્યાં જ ચેગ્ય અવસરે હિત-મિત-પ્રિય-વચના મેલજો. તથા ભેાગતૃષ્ણાને ત્યાગ કરો, તેમજ યાદ રાખજો કે જ્યાં સુધી ઘડપણ વગેરેની પીડા થઈ નથી, ત્યાં સુધી જ ધર્મારાધન થઇ શકશે. ક્રોધાદિના ત્યાગ નહિ કરનારા વા બહુ જ દુ:ખી થાય છે. આ બધી હકીકતા વિસ્તારથી સમજાવી છે, પછી સાધુસાધ્વીઓને ઉદ્દેશીને જણાવ્યુ` છે કે હે નિગ્રા અને નિથી ! તમે વડીલ મુનિવરોની સેવા જરૂર કરજો, નિદ્રા લેવાની જરૂરિયાત જણાય તા થાડી લેવી, તથા જ્યારે નિદ્રા ઊડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy