SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્લાકો છે, શ્રી મલયગિરિષ્કૃત ટીકાનું પ્રમાણ ૯૦૦૦ Àાકા જાણવા. આ ટીકા છપાઈ નથી. ( ૮ ) નિરયાવલિકા સૂત્ર ( કલ્પિકા ), (૯) કલ્પાવતસિકા, ( ૧૦ ) પુષ્પિકા, (૧૧) પુષ્પચૂલા, ( ૧૨ ) વહ્નિદશા. આ પાંચે ઉપાંગાનું ભેગું નામ નિરયાવલિકા સૂત્ર કહ્યું છે. શ્રીચંદ્રસૂરિએ વિ૰ સ. ૧૨૨૮ માં ૧૧૦૯ શ્લાક પ્રમાણ ટીકા રચી હતી, તે એ સંસ્થા તરફથી છપાઈ છે. બારે ઉપાંગાની ટીકા વગેરેની સક્ષિપ્ત બીના પૂરી થઈ. અહી ચૌક્રમા પ્રકાશમાં વર્ણવેલા ઓપપાતિક ઉપાંગ સૂત્રમાં ૪૩ સૂત્ર અને ૩૦ મૂલ સૂત્રમાં જણાવેલી ગાથાઓ છે. તેમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય, અને વનખંડ, અશાક વૃક્ષ, તથા પૃથ્વીશિલા પદ્મક, તેમજ કાણિક રાજા, ધારિણી રાણી વગેરેનું અને શ્રીવીર પ્રભુનું સમવસરણ ( પધારવું), તથા શ્રીવીર પ્રભુનું વર્ણન, તેમના સાધુઓનુ અને તેમના ગુણાનું વર્ણન કર્યુ છે. પછી અસુરાદિ દૈવાનું અને પદાના નિગમ ( નગરીમાંથી નીકળવું ) તથા પ્રભુએ આપેલી દેશનાનું વર્ણન કરીને શ્રીગૌતમસ્વામીએ પ્રભુ મહાવીરને પૂછેલા ૨૧ પ્રશ્નોના ઉત્તરા, અને અંહ પરિત્રાજકનુ ચરિત્ર, સમુદ્ઘાત તથા સિદ્ધ વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાવ્યું છે. આ રીતે આના સંક્ષેપમાં સાર કહ્યો. વિશેષમાં અહીં અંખડ પરિવ્રાજકનું સ્વરૂપ જણાવતાં તેને થયેલ અવધિજ્ઞાનની પણ ભીના કહી છે. બાકીની મીના સંક્ષિપ્ત પરિચયમાં મેં સ્પષ્ટ જણાવી છે. આ પહેલા ઉપાંગમાં કહેલા આદ સાધુ જીવન વગેરે મીનાને ધ્યાનમાં લેવાથી મુનિવરો પ્રબલ પુછ્યાયે પામેલા સાધુ ધન ટકાવીને અને અતિક્રમાદિ ઢાષાથી ખેંચીને જરૂર સ્વપરતારક થઈ શકે છે. યાગેાઢહનની પ્રક્રિયાને અનુસારે શ્રીસ્થાનાંગ ને સમવાયાંગના યાગાદ્વહન કર્યા બાદ શ્રોઔપપાતિક વગેરે ચારે ઉપાંગાના ૧૪ દિવસમાં ૧૪ આયખિલ કરીને ઉદ્દેશ સમ્રુદ્દેશ વગેરે કરાવાય છે. દરેક ઉપાંગના અનુક્રમે ઉદ્દેશાદિના ત્રણના ત્રણ ત્રણ દિવસે જાણવા, ને એ દિવસે વૃદ્ધિના (અવિધિની શુદ્ધિ માટે) કરાવાય છે. આ રીતે ૧૪ દિવસોમાં ૧૨ ઉપાંગામાંનાં ૪ ઉપાંગાના ચાગવિધિ કહ્યો છે. સમવાયાંગ નામના ચાચા અંગનું ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર છે. તેથી જ સમવાયાંગના યાગાન્દ્વહન થયા પછી જ ચાર ઉપાંગેાના ચાંગાદ્વહનના ક્રમ ગાઠવ્યા છે, તે ઉચિત અને મુદ્દાસર જ છે. શ્રી ઔપપાતિક સૂત્રના ટ્રંક પરિચય પૂરો થયા. LI શ્રી જૈન પ્રવચન કિરણાવલીના ચૌદમા BE OUR 5 Jain Education International 5 પ્રકાશ પૂરો થયા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy