SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. અહીં બીજા ઉદ્દેશાના તથા પાંચમા પિંડૈષણાધ્યેયનના ટ્રૅક પરિચય પૂર્ણ થાય છે. શ્રી દશવૈકાલિકના પાંચમા અધ્યયનના ટૂંક પરિચય પૂરો થયેા. શ્રી પિડનિયુક્તિના સંક્ષિપ્ત પરિચય શ્રી દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનની જ મીનાને વિસ્તારથી જણાવનારી આ શ્રી પિંડનિયુક્તિ છે. માટે તેના પણ પરિચય ફ્રેંકામાં જણાવું છું આ શ્રી પિંડનિયુક્તિમાં (૧) પિંડનું સ્વરૂપ, (૨) ઉદ્ગમ દાષાની મીના, (૩) ઉત્પાદના ઢાષાની મીના (૪) એષણા દે!ષોનું વર્ણન, (૫) ગ્રામૈષણા રાષોની હકીકતઆ પાંચ માખતા ( અથવા ૮ ભામતા ) વિસ્તારથી વર્ણવી છે. (૧) પિંડનું સ ંક્ષિપ્ત સ્વરૂપ-અહીં શરૂઆતમાં મોંગલાચરણ કરીને આ શ્રી વિંડ નિયુક્તિમાં જણાવવાની આઠ મામા કહી છે, તે આ પ્રમાણે—(૧) પિંડનું વર્ણન, (૨) ઉગમ ઢાષોનું વ`ન, (૩) ઉત્પાદના દાષોનું વષઁન, (૪) એષણા દેાષોની મીના, (૫) સંચેાજનાનું સ્વરૂપ (૬) મુનિના આહારનું પ્રમાણ વગેરે. (૭) અંગાર દોષનાં કારણેા, (૮) ધૂમ ઢાષનાં કારણેા. આ રીતે અહીં કહેવા લાયક પાંચ મુદ્દા અથવા આઠ બાબતે જણાવીને ક્રમસર પિંડ શબ્દના પર્યાયવાચક શબ્દો અને પિંડ શબ્દના નિક્ષેપા તથા નામના ત્રણ ભેઢા તેમજ તે ત્રણે ભેઢાનું સ્વરૂપ વિસ્તારથી જણાવ્યુ` છે, પછી સદ્ભાવસ્થાપનાનું ને અસહ્ભાવ-સ્થાપનાનું સ્વરૂપ, તથા નિશ્ચય નયના મતે અને વ્યવહાર નયના મતે પૃથ્વીકાયાદિનું સચિત્તપણું, મિશ્રપણું ને અચિત્તપણું જણાવતાં કયાં કારાથી પૃથ્વી વગેરે અચિત્ત અને ! અને કયા કયા સ્થલના પૃથ્વી વગેરે કેટલા સમય સુધી મિશ્ર કહેવાય ? તથા તે પૃથ્વીકાય વગેરે ૯ ભેદ્યાના ઉપયોગ કેવા કેવા પ્રકારે થાય છે ? આ બધી હકીકત વિસ્તારથી સમજાવી છે. તેમાં મુનિને વસ્રોના કાપ (વસ્ત્ર ધાવા )ના કાલ, વિશ્રામણાના વિધિ, વસ્રોને ધાયા પછી સૂકવવાના વિધિ, મુ`રાદિના અગ્નિનુ' મિશ્રપણું, પૂર્વાદિ દેશાના વાયુનું વ્યવહારથી સચિત્તપણું, નિશ્ચયનય અનન્તકાય વનસ્પતિનુ સચિત્તપણું, સત્યમાદિ પ્રશસ્ત ભાવપિંડનું ને અસ યમાદિ અપ્રશસ્ત ભાવપિડનુ સ્વરૂપ, અનુક્રમે તે દરેકનુ` મુક્તિ વગેરેમાં કારણપણું વગેરે મીના સ્પષ્ટ સમજાવીને કહ્યું છે કે માક્ષનાં કારણ દર્શીન, જ્ઞાન, ચારિત્ર છે, તે ત્રણેની આરાધના કરવામાં આહાર મદદગાર છે. માટે અહીં પહેલાં પિંડના સ્વરૂપને જાણવુ જોઈ એ. ૨. ઉદ્ગમઢાષાના વનમાં પહેલાં ‘એષણા’ શબ્દના પર્યાયવાચક શબ્દો, અને એષણાના તથા ગવેષણાના નિક્ષેપા, તેમજ ઉદ્ગમ શબ્દના પર્યાયવાચક શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy