SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આનિયુક્તિના ટૂંક પશ્ચિય) ૫૩૯ ૬-૬ ભેદા ગણતાં તપના ૧૨ ભેટ્ઠા, (૬૭થી ૭૦) ક્રોધ, માન, માયા, લાભ રૂપ ચાર કાયાના ત્યાગ. આ રીતે ચરણસત્તત્તરના ૭૦ ભેદ્યા કહુીને આના ભાષ્યની ત્રીજી ગાથામાં કણસપ્તતિના ૭૦ ભેદા આ પ્રમાણે કહ્યા છે-(૧થી૪) પિડવિશુદ્ધિના ૪ ભેદા, (પથી ૯) ઇર્યાસમિતિ વગેરે પાંચ સતિએ, ( ૧૦ થી ૨૧) અનિત્ય ભાવના વગેરે ાર ભાવના, (૨૨ થી ૩૩) સાધુને વહુન કરવા લાયક ૧૨ પ્રતિમા, (૩૪ થી ૩૮ ) પાંચ ઇંડ્યાના નિગ્રહ, (૩૯ થી ૬૩) પ્રતિલેખનાના ( પડિલેહણાના) ૨૫ ભેદ્યા, (૬૪ થી ૬૬ ) મનાગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિ, (૬૭ થી ૭૦ ) દ્રવ્યાદિ ભેદે ચાર પ્રકારના અભિગ્રહા. આ પ્રમાણે ચરણસત્તરીની આરાધના કરવામાં સપૂર્ણ મદદ કરે છે, માટે તે ‘ કર્ણસત્તરી ’ નામે ઓળખાય છે. આ બ ંને સિત્તેરીનું વર્ણન કરીને કહ્યું છે કે ચણુકરણાનુયાગ વગેરે ચારે અનુયાગામાં અનુક્રમે (૧) ચરણકરણાનુયાગ (૨) ધ કથાનુયેાગ (૩) ગણિતાનુયાગ, (૪) દ્રવ્યાનુયાગ, મહદ્ધિક (શ્રેષ્ઠ) જાણવા, ધર્મ કથાનુયોગ વગેરે ત્રણ કથાચેાગાનુ ફલ ચારિત્ર છે, માટે ચારે અનુયાગામાં ચારિત્રની (ચરણકરણાનુયાગની ) મહુત્તા વર્ણવી છે. આ પ્રસંગે વજ્રની, સુવર્ણની, રૂપાની અને લેાઢાની ખાણનું દૃષ્ટાંત જણાવ્યું છે. આ તમામ બીના વિસ્તારથી કહીને અલ્પાક્ષર શબ્દના અને મહા શબ્દના સંયોગથી થતા ચાર ભાંગા, અને ચાલુ પ્રસંગે જરૂરી કપાસ વગેરેનાં દૃષ્ટાંતા કહ્યાં છે. પછી અહીં ક્રમસર કહેવા લાયક પ્રતિલેખના વગેરે સાત ભાખતા જણાવીને ક્રમસર પ્રતિલેખનાના પર્યાયવાચક શબ્દો, અને પડિલેહણાને કરનાર સાધુ વગેરેનુ, તથા પ્રતિલેખનાનું તેમ જ પ્રતિલેખના કરવા લાયક પદાર્થનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પછી અશિવ, દુકાળ વગેરે ૧૦ કારણેાની ખીના અને અશિવકારિણીનું સ્વરૂપ જણાવતાં ત્યાગ કરવા લાયક પદાર્થોનું પણ વર્ષોંન કર્યું છે. પછી ગ્લાન ( માંદા ) સાધુને ઉદ્દેશીને ઉદ્ધૃત્ત નાના વિધિ વગેરે જરૂરી હકીકત અને પૃથ્વીકાય, અપ્લાયની જયણા જણાવતાં મસિત્થાદિનું સ્વરૂપ તથા પાલેખનિકાદિનું સ્વરૂપ તેમ જ સંઘટ્ટાઢિનુ’ સ્વરૂપ જણાવવા પૂર્વક સૌંઘટ્ટાતિ પ્રમાણવાળા જલમાં ઉતરવાના વિધિ વગેરે સુનિધને પાષનારી હકીકતા વિસ્તારથી સમજાવી છે. પછી અનુક્રમે તેઉકાય, વાયુકાય અને વનસ્પતિરૂપ ત્રણ દ્વારેનુ સ્વરૂપ જણાવતાં યતના ધર્મના ઉપદેશ આપ્યા છે. તેમાં પ્રસગે એવી હિતશિક્ષા આપી છે કે સયમના સાધક આત્મા છે, માટે તેવા આત્માની પહેલાં જરૂર રક્ષા કરવી જોઇ એ, અને ગારિયા પ્રવાહે તણાવું નહિ. જેટલાં સૉંસારનાં કારણેા છે, તેટલાં જ કારા મેાક્ષનાં પણ જાણવાં. આથી કહી શકાય કે ભવનાં કારણા અને મેાક્ષનાં કારણેા સરખાં છે. તેમ જ યતનાને (જયણાધમને) પાલનાર જીવ માક્ષને પામે છે, ને જયણાધર્મની વિરાધના કરનારા જીવ સંસારમાં ભમે છે. આ હુકીકત વિસ્તારથી સમજાવીને કહ્યું છે કે જીવ ટૂલને જોઈને વિધિમાર્ગના અને નિષેધમાના અમલ (ઉપયોગ) કરાય છે, અને ખરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy