SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] શ્રી તીર્થકર પ્રભુના પ્રવચનનો મહિમા | હરિગીત છે પ્રભુના વચન તે આંખ સાચી તેહથી અલગ નરા, જાણે સુદેવ કુદેવને ના તિમ કુગુરૂ શુભગુરૂ ખરા; જાણે ન ધર્મ અધર્મને ગુણવંત ને ગુણહીનને, શું ઉચિત કરવાને અનુચિત શર્મ દુઃખના હેતુને. ૧ સુણનાર પ્રભુના વચનને જાણે કહેલા ભાવને, માટે જ દશવૈકાલિકે ઈમ ઉચ્ચકું તે ભાવને જિન વચન મીઠાં સાંભળી કલ્યાણને વળી પાપને, બંને પિછાણી પૂર્ણ ભાવે દક્ષ સાધ ભદ્રને ૨ કરૂણું સ્વરૂપ સિદ્ધાંત પ્રભુને જેમણે ના સાંભળ્યો, ડાહ્યા અને બેલે મનુજ ભવ તેમને એળે ગયે; મન શૂન્ય તેઓનું નકામા કાન પણ બે તેમના, ગુણ દોષની ન વિચારણા હાવેજ મનમાં તેમના ૩ આ નરક રૂપી અંધ ક તેહમાં તેઓ પડે, રોકી શકાયે કેમ તેને કાર્ય કીધેલું નડે, પામેનતેઓ મુક્તિરમણી શ્રવણુવિણજિણવયણના ઈમ જાણીને ચેતન ! સદા સુણતેહના રાખીશમણા. ૪ કરૂણા સ્વરૂપ કરિયાણું તેનું હાટ જિનમત જાણુને, પરમત સમાન ગણે નરા જે મૂર્ખતાથી તેહને; તે ઝેર જેવું અમૃત માને અગ્નિ જેવું પાણીને; અંધકારના જત્યા સરીખે માનતા સુપ્રકાશને. ૫ નિજ શત્રુ માને મિત્રને તિમ સર્પ ફૂલની માળને, પત્થર ગણે ચિતામણિને ચંદ્ર કેરી કાંતિને આપ ઉનાળાને ગણે અમૃત પ્રમુખ સમ નાથને, મત જાણજે વિષઆદિ જેવો અન્યમત હરિઆદિને. ૬ –વિજ્યપદ્રસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy