SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ પર્યન્તાના સક્ષિપ્ત પરિચય ) ૪૫૭ દાખડા તે પિટક કહેવાય. રત્નાની જે પેઢી તે રત્નમજૂષા કહેવાય. આ રીતે જ્યાતિષ્કડક નામને ઉદ્દેશીને ખાસ જરૂરી ખીના જણાવીને આ પ્રકીકના દરેક અધિકારને પ્રાભૂત શબ્દથી ઓળખાવ્યા છે. તેવા ર૧ પ્રાભૂતામાંના દરેક પ્રાભૂતમાં કહેલી બીના ઢંકામાં કહું છું, તે અનુક્રમે આ પ્રમાણે જાણવી: (૧) પહેલા પ્રાભૂતમાં કાળનું માપ કરવાની મીના જણાવી છે. (ર) બીજા પ્રાભૂતમાં સંવત્સરના પાંચ ભેઢા, તે દરેક સંવત્સરના દિવસાદિનું પ્રમાણ વગેરે શ્રીના જણાવી છે. (૩) ત્રીજા પ્રાભૂતમાં અધિક મહિનાનુ ં વન કયુ` છે. (૪) ચાથા પ્રાભૂતમાં પતિથિનું વર્ણન કર્યુ છે, (૫) પાંચમા પ્રાભૂતમાં અવમરાત્ર એટલે ક્ષયતિથિનુ વષઁન કર્યુ છે. (૬) છઠ્ઠા પ્રાભૂતમાં નક્ષત્રાના પરિણામાદિની મીના કહી છે, (૭) સાતમા પ્રાભૂતમાં ચંદ્રની ને સૂની સ ંખ્યા વગેરે પદાર્થાનું સ્વરૂપ કહ્યું છે, (૮) આઠમા પ્રાભૂતમાં ચંદ્રની ગતિનું, સૂર્ય'ની ગતિનું તથા નક્ષત્રાની ગતિનું સ્વરૂપ સમજાવ્યું છે. (૯) નવમા પ્રાભૂતમાં ચંદ્રાદિની સાથે નક્ષત્રાના થતા યાગની મીના એટલે ચંદ્રની સાથે કે સૂર્યની સાથે કયા નક્ષત્રોના ચાગ કેટલા ટાઇમ રહે ? આ પ્રશ્નના ખુલાસા વિસ્તારથી સમજાવ્યા છે. (૧૦) દશમા પ્રાભૂતમાં જદ્વીપમાં સૂર્યના માંડલા કેટલા છે ને ચંદ્રના માંડલા કેટલા છે? આ પ્રશ્નના ઉત્તર આપ્યા છે. (૧૧) અગીરમા પ્રાભૂતમાં ૬ માસના પ્રમાણવાલા ઉત્તરાયણાદિની ખીના કહી છે. (૧૨) બારમા પ્રાભૂતમાં આવૃત્તિ વગેરેની હકીકત કહી છે. (૧૩) તેમ પ્રાકૃતમાં એક મુહૂતમાં દરેક મંડલ ( માંડલા)માં ચંદ્ર, સૂર્ય કે નક્ષત્ર કેટલી ગતિ કરે ? ( કેટલુ ચાલે?) આ પ્રશ્નના સ્પષ્ટ ઉત્તર જણાવ્યેા છે. (૧૪) ચૌદમા પ્રાભૂતમાં વર્ષાઋતુ વગેરે ૬ ઋતુઓનું વર્ણન કર્યું છે. (૧૫) પદમા પ્રાભૂતમાં વિષુવાનું વર્ણન કર્યું છે. (૧૬) સાલમા પ્રાભૂતમાં વ્યતિપાતાદિનું વર્ણ ન કર્યુ છે, (૧૭) સત્તરમા પ્રાભૂતમાં સૂર્યના તાપ ક્ષેત્રાદિની હકીકત જણાવી છે. (૧૮) અઢારમા પ્રાભૂતમાં દિવસ કયારે વધે (મેટા થાય)? ને કયારે ઘટે (નાના થાય)? આ પ્રશ્નના ખુલાસા કર્યાં છે. (૨૦) વૌશમાં પ્રાકૃતમાં પ્રનષ્ઠ પનું સ્વરૂપ સમજાવ્યું છે. (૨૧) એકવીશમા પ્રાભૂતમાં પૌરુષીનું પ્રમાણ વગેરે બીના વ ́વી છે. આ સ્કૂલ ગ્રંથ પણ સમજવામાં કઠીન છે, એમ સમજીને નિર્વાણકલિકાદિ ગ્રંથેાના બનાવનાર શ્રીપાદલિપ્તસૂરિ મહારાજે જૈન મહારાષ્ટ્રીય ભાષામાં વૃત્તિ રચી હતી. તેમાંનાં કેટલાંક અવતરણ્ણા શ્રીમલગિરિ મહારાજે રચેલી ટીકામાં મળી શકે છે. તે ઉપરથી જણાય છે કે શ્રીપાદલિપ્તસૂરિજીકૃત ટીકા વગેરેના આધારે શ્રીમલયગિરિ મહારાજે ટીકા બનાવી હોય એમ સભવ છે. આ શ્રીમલગિરિ વિરચિત ટીકા છપાઈ છે, ને તે આ જ્યાતિષ્ણુરૅંડકની મીના સમજવામાં બહુ જ મદદ કરે છે. કારણ કે તેમાં સરલ શઢાની રચના છે, ને ટીકાકારની પદ્મા તત્ત્વને નિરૂપણ કરવાની ( કહીને સમજાવવાની ) શૈલી પણ હુ જ સરલ છે, જેમ જીવસમાસ વાલભી વાચનાને અનુસરતું આગમ ગણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy