SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ શ્રીવિજયપઘસૂરીશ્વરકૃત ગાથાઓ છે. અહીં (૧) વિનયનું સ્વરૂપ, (૨) શ્રીઆચાર્યના ગુણ, (૩) શિષ્યના ગુણે, (૪) વિનય સહિત નિગ્રહ એટલે ઇન્દ્રિયદમનાદિ સ્વરૂપ, ચારિત્રને સાધનારા જીવના ગુણે, (૫) જ્ઞાનના ગુણે (સ્વરૂપ ફલ વગેરે), (૬) ચારિત્રના ગુણે એટલે તેની (ચારિત્રની) આરાધના કરવાથી થતા ફાયદાઓ (લાભ), (૭) સમાધિમરણના ગુણે. (આરાધના વગેરે) આ સાત પદાર્થોનું સ્વરૂપ ટૂંકામાં સરલ પદ્ધતિએ જણાવ્યું છે. તથા છાપેલી પ્રતમાં આના બનાવનાર ‘પૂર્વાચાર્ય' કહ્યા છે. ૧૦. જંબુસ્વામી અધ્યયન–આના ૨૧ ઉદ્દેશાઓ છે. તેમાં ચરમ કેવલી શ્રી જબૂસ્વામીજીના પાંચ ભવોની હકીકત કહી છે. બીજા (ઐતિહાસિક) ગ્રંથમાં આના જબૂદષ્ટાંત, જે બૂસ્વામી કથાનક ને જંબૂચરિત્ર નામે કહ્યાં છે. ઉપાધ્યાય શ્રીપદ્મસુંદર ગણિએ આન બાલાવબોધ (બે) કર્યો છે. ૧૧. જીવવિભક્તિ—અહીં જીવોના ભેદ વગેરે ૨૫ ગાથાઓમાં જણાવ્યા છે. આની રચના કરનાર શ્રીજિનચંદ્ર છે. એમ જૈન ગ્રંથાવલીના ૬૬-૬૭ મા પૃષ્ઠમાં કહ્યું છે. ૧ર તિકરંડક–જેમ ઉપાંગેમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞતિ, જબુદ્વીપપ્રાપ્તિ આ ત્રણ પ્રજ્ઞપ્તિએ ખોળની એટલે આકાશમાં ગતિ કરતા ચંદ્રાદિની બીનાને જણાવે છે, તેમ પ્રકીર્ણમાં ખળવિઘાને આ અપૂર્વ ગ્રંથ છે. દશ વયનામાં કહેલા ગણિવિદ્યા પ્રકીર્ણકમાં તે ખાસ જરૂરી પોતિષની બીના ટૂંકામાં કહી છે. તેથી તે પણ ખગોળ વિઘાને જ ગ્રંથ કહેવાય. સૂર્યપ્રાપ્તિના જ આધારે આ તિબ્બરંડકની રચના થઈ છે. એમ આ પ્રકીર્ણકના રચનાર (જેમનું નામ જાણવામાં નથી આવ્યું એવા) મહાજ્ઞાની સ્થવિર ભગવંતે શરૂઆતમાં જણાવ્યું છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રનું ખરું રહસ્ય સમજવામાં ભવિષ્યના જીવોને બહુ જ મુશ્કેલી પડશે, એમ વિચારીને તેમણે બીજી પણ જરૂરી બીનાને વધારે કરી આર્યા છંદમાં આ જ્યોતિષ કરંડક પ્રકીર્ણકની રચના કરી છે. ઘણાં શાસ્ત્રોમાં જેની અંતે પિટક, કરંડક, કે મંજુષા શબ્દ હોય એવા ગણિપિટક, કરંડક, રન, મંજૂષા વગેરે શબ્દો આવે છે. અને તેની શરૂઆતમાં પણ રત્ન, કલ. વગેરે ઉત્તમ શબ્દોની જમા થયેલી હોવાથી સમજવાનું મળે છે કે જેમ કડક (કરડિયા) વગેરે આધારભૂત પદાર્થોમાં રેન વિગેરે ઉત્તમ પદાર્થો ભરવામાં આવે છે. તેમ આ પ્રકીર્ણ ક રૂપી કરંડિયામાં વિવિધ પ્રકારની જ્યોતિષની હકીકતો રૂપી રત્નાદિ પદાર્થો ભરેલા છે. માટે જ આનું શાસ્ત્રકારે “તિષ્કરડક નામ પાડયું તે યથાર્થ જ અટલે અર્થને અનુસરતું નામ છે. ટૂંકામાં એમ પણ કહી શકાય કે તિષની (સંવત્સર નક્ષત્રાદિની) જુદી જુદી હકીકતો રૂપી રત્નોથી ભરેલો જે હિ, તે તિકડક કહેવાય, એ જ પ્રમાણે ગણિપિટકની અને રન મંજૂષાની પણ વ્યાખ્યા સમજવાની છે. એટલે ભાવાચાર્યના વિવિધ પ્રકારના તજ્ઞાનાદિનો જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy