SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત તેમ આ ખ્યાતિમ્કર ડક પ્રકીર્ણક પણ તેવુ જ છે, એટલે તે પણ વાલભી વાચનમાં ગણાય છે. એ વાચનાએ વધારે સુપ્રસિદ્ધ છે, તેથી તેનું વર્ણન મગધસંઘ ( પાટલિપુત્ર વિષદ્)ની મીના સાથે ફ્રેંકામાં આ પ્રમાણે જાણવુ', મગધસ ધ–માથુરીવાચના-વલભોવાચના પ્રભુશ્રી મહાવીરદેવના નિર્વાણથી લગભગ એકસે વર્ષો વીત્યા માદ બીજા સૈકામાં નંદરાજાના રાજ્ય કાલે મગધ દેશમાં લાગલાગઢ માર્ વર્ષ સુધી ભયંકર દુકાળ પડયા, તે ટાઈમ સંઘના નિર્વાહ થવામાં આકરી મુશ્કેલી આવી પડી, તેથી મુનિવરે એ માઢે રાખેલા શ્રીજિનાગમેને પણ તેમને થતા વિસ્માદિ કારણેાથી હાસ થવાના પ્રસંગ ઉપસ્થિત થયા. આ કારણથી જ્યારે દુકાળ દૂર થતાં સુકાળ થયા; તે અવસરે પાટલિપુત્ર ( પટણા ) માં શ્રી સંઘ ભેગા થયા, ને જે મુનિવરાદિને જેટલું શ્રુતજ્ઞાન યાદ હતુ. તે બધું ક્રમસર એકઠું કરી અગિયાર અંગાની સંકલના કરી આનુ નામ મગધસંઘ-સંમેલન અથવા પાટલિપુત્ર પરિષદ્ કહેવાય છે. આ રીતે જોકે ૧૧ અગા સંધાયા, પણ માર્મા દૃષ્ટિવાદને સાંધવામાં મુશ્કેલી પડી. આ વખતે શ્રીસ’ઘને વિચાર કરતાં જણાયું કે નેપાલ દેશમાં ચૌઢ પૂર્વના જાણકાર શ્રીભદ્રમાહુ સ્વામી મહારાજર મહાપ્રાણાયમ ધ્યાનને સાધી રહ્યા છે, તેથી તેણે તેમની પાસે શ્રીસ્થૂલિભદ્રજી આદિ સાધુઓને પૂર્યાં ભણવા માટે મેાકલ્યા. તેમાં શ્રીસ્થૂલિભદ્રજી શ્રીઉત્પાદપૂર્યાદિ ૧૦ પૂર્વી અથ સાથે, તે છેલ્લાં ચાર પૂર્વા (અથ વિના ) મૂળમાત્ર ભણ્યા. આ અવસરે શ્રીસ્થૂલિભદ્રજી મહારાજના પૂર્વાવસ્થાના (સંસારી પણાના ) મ્હેન યક્ષાસાધ્વી દ્વારા મળેલા (૧) ભાવના અધ્યયન, (ર) વિમુક્તિ અધ્યયન, (૩) રતિકપ અધ્યયન, (૪) વિવિક્તચર્યા અધ્યયનામાંના શરૂઆતનાં ખે અધ્યયના શ્રીઆચારાંગની ચૂલિકા તરીકે સ્થાપ્યાં, ને છેવટના એ અધ્યયના શ્રીશ વૈકાલિકસૂત્રની ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા. છેલ્લા ચૌદપૂવી' શ્રથૂલિભદ્રજી વી૰ નિ ૧. આ હકીકત શ્રીહરિભદ્રસૂરિ મહારાજે બનાવેલા ઉપદેશપદની ત્રણ ગાથાના આધારે કહી છે. તેને સાર ટ્રકામાં આ પ્રમાણે જાણુવા-મા વખતે બાર વર્ષ સુધી દુકાલ પડો, તેથી સત્ર મુનિ સમુદાય સમુદ્રના કાંઠે રહેલા પ્રદેશામાં વિચરવા લાગ્યા. જ્યારે દુકાલ મઢી સુકાલ થયા ત્યારે તે મુનિ સમુદાય ફરીને પાટલિપુત્રમાં આવ્યા, એટલે શ્રીસંધને શ્રુતજ્ઞાનની આવી ચિંતા થઈ કે “ક્રેની પાસે કેટલુ' અ’રૂપ થ્રુ જ્ઞાન છે. ? આથી તેણે જેને જે આગમાના ઉદ્દેશા, અધ્યયન વગેરે યાદ હતા, તે બધાં, ક્રમસર એકઠાં કરી ૧૧ અંગે સ્થાપિત કર્યાં. આ ત્રીના શ્રીપરિશિષ્ટ પર્વ, ઋષિમ’ડલ પ્રકરણ વૃત્તિ, ભરતેશ્વરબાહુબલિ વૃત્તિ વગેરે ગ્રંથમાં પણ જણાવી છે. ૨. શ્રીભદ્રબાહુસ્વામીજી વી॰ સ’૦ ૧૭૦ માં સ્વર્ગે ગયા. ૩. આ શ્રીસ્થૂલિભદ્રજી મહારાજ નાગર બ્રાહ્મણુ નંદ રાજાના શડાલ મંત્રીના પુત્ર હતા તેમણે વી. સં ૧૫૬ માં દીક્ષા લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy