SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરાવલી (૬. શ્રી જ્ઞાતા ધર્મકથાંગસૂત્રના પરિચય ) ૨૫૭ તેવી પરિસ્થિતિ ઊભી કરાવી, તે જાણી ભય પામી મંત્રી ઘણી રીતે આપઘાત કરવા લાગ્યા, પણ તે ધ્રુવે દેવશક્તિથી તેને મરવા દીધા નહિ. અંતે તે થાકયો, ત્યારે તે દેવે મહામહેનતે તેને પ્રતિષેધ પમાડ્યો. તે સમયે મંત્રીને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું. તેથી પાલા ભવે આરાધેલી દીક્ષાની વાત જાણી સયમ સાધી કેવલી થઈ મેટ્સે ગયા. વગેરે બીના વિસ્તારી કહી છે. આના સાર એ છે કે જ્યાં સુધી વા દુ:ખને કે અપમાનને પામ્યા ન હેાય, એટલે પામતા નથી, ત્યાં સુધી તેએ આ તેતલિપુત્ર મંત્રીની જેમ ભાવથી ધર્મને સાધી શકતા નથી. પંદરમા નદીફળ નામના અધ્યયનને ટૂંક પરિચય શ્રી તીર્થં’કર ઢવાના ઉપદેશથી વિષયાદિના ત્યાગ કરાય તેા સિદ્ધિના સુખ મળે, આ બીનાને યથાર્થ સમજાવનારું આ નંદીક્ળનું દૃષ્ટાંત કહ્યું છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવું:—ચંપા નગરીના ધન્ય સાર્થવાહુ અહિચ્છત્રા નગરીમાં વેપાર કરવા માટે જવાને તૈયાર થયા, ત્યારે તેણે કરાવેલી ઉદ્ભાષણા સાંભળી તેની સાથે બીજા ઘણાં લોકો જવાને તૈયાર થયા. ચાલતી વખતે સાર્થવાહે બધાને કહ્યું કે “ અહીથી જતાં માગમાં એક મેટી આવી આવે છે, તેમાં ઘણાં નદી નામના ઝાડ પત્રાદિથી શાી રહ્યા છે. તેના પત્રાદિકને કોઈ લેશે તેની છાયામાં વીસામે લેશે કે તેના કાંઇ પણ ઉપયાગ કરશે તેા તેને શરૂઆતમાં તેા સુખ જણાશે પણ પરિણામે તે અકાળે જ મરશે. તેથી તે નંદી વૃક્ષેાને છેડીને ીજાં વૃક્ષાનાં લાદિકના ઉપયાગ કરવા. અને તેમની છાયામાં જ રહેવું, ” આ પ્રમાણે કહી બધા સાથે સહિત ચાલીને તે ન ંદી વૃક્ષાવાળા વનમાં આવી તે નંદી વૃક્ષોથી થાઉં દૂર સાઈના પડાવ નાખ્યા. ને ફરીથી પણ પહેલાના જેવી જ સૂચના કરી. તેથી તે પ્રમાણે જેએ વર્યાં, તેઓ અંતે બહુ જ સુખી થયા. એ જ પ્રમાણે ની વૃક્ષના જેવા વિષય કષાયાદિને તજનારા સાધુ વગેરે મેાક્ષને પામે છે. તથા જેઓએ સાર્વવાહુના કહ્યા પ્રમાણે ન કર્યું, તેઓ છૂરી હાલતે મર્યા, તેમ જે સાધુ વગેરે વિષયાદિને છેડે નહીં, તે દી સંસારમાં ભટકે છે. પછી તે ધન્ય સાર્વવાહુ અહિચ્છત્રા નગરીમાં વેપાર કરી ઘણા લાભ મેળવી ત્યાંથી જરૂરી ચીજો લઇ ચંપાનગરીમાં આવ્યા. અંતે દીક્ષા સાધી સ્વર્ગ ગયા. મહાવિદેહે સિદ્ધ થશે. આમાંથી સમજવાની બીના એ કે ચપાનગરી જેવી મનુષ્યતિ જાણવી. ધન્ય સા`વાહને સ્થાને દયાળુ તીર્થંકર જાણવા. અહિચ્છત્રા નગરીને બદલે અહીં મેાક્ષ જાણવા, ૧ ધોષણાની જેવી શ્રીતિ કરની મોક્ષમાર્ગાનુસારિણી દેશના જાણવી. સા માં રહેલા ચરક પરિવ્રાજકાદિની જેવા મેાક્ષાભિલાષી સંસારી જીવે જાણવા. ૨. નદીફળ નામનાં વૃક્ષાની જેવા મેાક્ષમાગ માં પ્રયત્તે લા જીવોને દુર્ગંતિનાં દુ:ખ દેનારા વિષયા જાણવા, જેમ તે ફળ ખાવાથી મરણ કહ્યું, તેમ અહી’ વિષય ભાગવવાથી સંસાર ભ્રમણ વધે એમ જાણવુ', ૩, તે નદીફળવાળાં વૃક્ષાના For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy