SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ શ્રીવિજયપદ્મસુરી ધરત ભવની મીના જાણી તેણે મિથ્યાત્વના પશ્ચાત્તાપ કરી દેડકાના ભવમાં પણ શ્રાવકનાં ત્રતા પેાતાની મેળે સ્વીકાર્યાં, ત્યાર પછી એક વખત હે ગૌતમ ! તે રાજગૃહ નગરની બહાર અમે આવ્યા. તે વખતે વાવમાં પાણી ભરતી સ્ત્રીઓના મુખથી અમારું આગમન સાંભળી તે દેડકા થી અમને વાંઢવા માટે વાવની મહાર નીકળ્યા. મા માં શ્રેણિક રાજાના ઘોડાના પગ નીચે દબાયા. તે વખતે તે અત્યંત આરાધના કરી મણ પામી રાંક ધ્રુવ થા છે. ત્યાંથી ચવીને મહાવિદેહે સિધ્ધ થશે. વગેરે બીના વિસ્તારથી સમજાવી છે. આનું રહસ્ય એ છે કે સમ્યાદિક ગુણાને પામેલા જીવા પણ સત્સંગતિ ( ઉત્તમ પુરુષોની સામત ) તેમના ઉપદેશનુ` સાંભળવું, સારા આલ અને ઇત્યાદિ સાધના ન મળવાથી દેડકાના જીવ નંદ મણિયાર રોઠની જેમ પામેલા ગુણ્ણા હારી જાય છે ને મિથ્યાશ્રી અને છે. માટે ભવ્ય એ સારા નિમિત્તોને સેવીને ધાર્મિક વેન ટકાવવુ જોઈએ. તથા જે ભવ્ય જીવ તીથ કરને વાંઢવા માટે ભાવથી ચાલ્યા હોય, તે જીવ અચાનક મણ વગેરે કારણેાથી પ્રભુને વંદન ન કરી શકે, તે પણ તે જીવ દેડકાની જેમ વંદનાના ફૂલ (સ્વગતે કે મેાક્ષ) તે પામે છે. એમ પ્રત્રજ્યાદિમાં પણ સમજવું, ચૌદમા તેનલિપુત્ર અધ્યયનના ટ્રૅક પરિચય ધર્મ'ની સામગ્રી મળવાથી જ ધની પ્રાપ્તિ થાય છે, તે ઉપર તેતલિપુત્ર નામના મંત્રીનું દૃષ્ટાંત કહ્યું છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી, તેતલપુરના કનક રાજાને પદ્માવતી રાણી હતી, ને તેતલિપુત્ર નામે મંત્રી હતા. તેને પાટ્ટિલા નામની સ્ક્રી હતી. કનકરથ રાજા રાજ્યાદિકમાં આસક્ત હેાવાથી તેના જે જે પુત્રો ઉત્પન્ન થતા હતા, તે બધાને વિકળ અંગવાળા ( ખાડખાંપણવાળા) કરી રાજ્ય કરવાને અાગ્ય કરતા હતા. તેથી પદ્માવતી રાણીના સંકેતથી તેણીના એક પુત્ર કનકધ્વજ કુમારને ગુસ રાખી મંત્રીએ મેાટા કર્યાં, ને કલાકુશળ બનાવ્યેા, એક વખત મંત્રીને અનિષ્ટ થયેલી પાટ્ટિલા (મ`ત્રીપત્ની) સાધ્વીના પરિચયથી શ્રાવિકા થઈ. અને ધ કરવા લાગી, કેટલાક સમય વીત્યા બાદ દીક્ષા લેવાની ઇચ્છાથી પાટ્ટિલાએ મંત્રીની પાસે રજા માગી ત્યારે તેણે કહ્યું કે “તું ચારિત્ર પાળીને જો સ્વર્ગ જાય તેા ત્યાંથી અહીં આવીને મને ધર્મ પમાડવાની કબૂલાત આપે, તેા હું તને રજા આપું ” ત્યારે પાટ્ટિલાએ તેનું વચન સ્વીકારી પ્રવ્રજ્યા લઈ તે હુ થી આરાધી અંતે સમાધિથી કાલમ પામી દેવપણું મેળવ્યું. એક વખત કનકથ મરણ પામ્યા, ત્યારે કનકધ્વજને જાહેર કરી રાજા બનાવ્યા. તે પેાતાના ઉપકારી મંત્રીનું બહુજ માન સાચવતા હતા. તેથી ભેગાસક્ત થયેલા તેને પાટ્ટિલ દેવે ધ ોધ કરવા પ્રયત્ન કર્યાં. પણ તે ભૂયા નહી. અંતે ઢવે રાજાને મંત્રીથી વિમુખ કર્યાં એટલે દેવશક્તિથી મંત્રીની ઉપર રાજાને અરૂચિ થાય, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy