SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કાવલી ( ૬. શ્રી જ્ઞાતા ધર્માંકથાંગ સૂત્રનો પરિચય ) ૫ પામ્યા. ને તેણે પાણીની નિંદા કરી. તેની બીજા પરિવારે પણ અનુમેાદના કરી, પણ મંત્રી મૌન રહ્યો. પછી રાજાના પૂછવાથી મ`ત્રીએ પહેલાંના જેવે જવામ આપ્યા. તેપણ રાજાએ તે વચન સાચું ન માન્યું, પછી રાજાને પદ્મા તત્ત્વોને યયા મેધ કરાવવાના ઇરાદાથી તે મંત્રીએ તે જ ખાઈનુ દુધી પાણી નવા માટીના ઘડામાં “ગળીને નાંખ્યું. અને રાખ, ત્રિફળા વગેરે પદાર્થ નાંખવા વગેરે પ્રયાગ કરીને ઘણું કાળે તે પાણીને સુગંધિદાર અને સ્વચ્છ બનાવ્યું, અને પછી રાજાના જળરક્ષક ( પાણીના પ્યાલા દેનારા ) ની મારફત તે પાણી રાજાને પાયુ'. તે પીવાથી તેમાં નાંખેલા એલચી આદિના સ્વાદથી આશ્ચર્ય પામેલા રાજાએ તે પાણી વખાણીને પૂછ્યું કે આ પાણી કયાંથી લાવ્યે ! તેણે કહ્યું કે મને મંત્રીએ આપ્યું છે. ત્યારે રાજાએ મંત્રીને પૂછતાં તેણે સાચી બીના જણાવી કે હે સ્વામી ! તે જ ખાઈનું આ પાણી છે વગેરે તમામ વાત કહી, પણ રાજાએ ખાત્રી કરવા તે પ્રમાણે પ્રયાગ કરી જોયા. તા તે જ પ્રમાણે મલિન પાણી સુગંધિત બન્યું, તેથી મંત્રીની ઉપર વિશ્વાસ પામેલા તેણે મંત્રીની પાસેથી ધનું તત્ત્વ સમજી શ્રાવક ધર્માં સ્વીકાર્યાં, સ્થાવર મુનિના ઉપદેશ સાંભળી દીક્ષા લેવાનો ઇચ્છાવાળા મત્રીએ રાજાના આગ્રહથી બાર વર્ષો વીતાવીને પછી અંને જણાએ દીક્ષા લીધી. તેને આરાધી અગીયાર અંગેા ભણી અતે મેાક્ષનાં સુખ મેળવ્યા. આના સાર એ છે કે જે જીવા મિથ્યાત્વી, પાપકર્માં કરવામાં આસક્ત, નિર્ગુણી હાય તેવા જીવેા પાણીની જેમ શ્રેષ્ઠ ગુરુ વગેરેના ઉપદેશ શ્રવણા≠ ( પ્રયાગ )થી સદ્ગુણી અની સિદ્ધ થાય છે, તેરમા દર અધ્યયનના ટૂંક પરિચય સદગુરુના સમાગમાદિના અભાવે ગુણે! ધીમે ધીમે ઘટત. જાય છે, આ હુકીક્તને યયા સમજાવનારું દેડકાનું દૃષ્ટાંત છે. તેની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક વખત પ્રભુ શ્રીમહાવીરની પાસે દુર નામના દેવ સૂર્યાભ દેવની જેમ નાટક કરીને સ્વર્ગમાં ગયા, ત્યારે શ્રીગૌતમ ગણધરના પૂછવાથી પ્રભુએ કહ્યું કે રાજગૃહ નગરના નંદ નામના મણિયાર્ અમારા ઉપદેશ સાંભળી શ્રાવક થયા. ત્યાર પછી તે મિથ્યાત્વી વેાના પરિચચથી મિથ્યાત્વી થયા. એક વખત ઉન્હાળામાં અઠ્ઠમ તપ કરીને તે પૌષધ શાળામાં રહ્યો હતેા. તે વખતે તેને ઘણી તરસ લાગી. તેથી તેણે વિપરીત ભાવના ભાવી, અંતે અદ્ભૂમનું પારણું કર્યાં પછી રાજાની રજા લઇને નગરની બહાર વાવ બગીચા વગેરે બનાવ્યા. સ જના તેના ઉપયોગ કરવા લાગ્યા. તેથી નંદ મણિયારની યશ:કીત્તિ ગાવા લાગ્યા, તે સાંભળીને તે રાજી થયા. કયે તે ૧૬ રોગાની તીવ્ર વેદના ભાગવી આત્ત ધ્યાને મરીને પેાતાની વાવમાં દેડકા થયા. ત્યાં પાણી પીનારા લેાકાના મેાઢેથી નંઢ મણિયારની કીત્તિ સાંભળી તેને જાતિસ્મરણ પ્રકટયુ, તેથી પત્રe For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy