SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૫. શ્રીભગવતીસૂત્રના પરિચય) ૧૭૭ ચાહે છે ને કરે છે તેથી તેમાં ભવ્યપણું વગેરે જરૂર છે. પછીતિશ્ચક મુનિના ને કુરૂદત્ત મુનિના તપ વગેરેની ને વિમાનાની ઊંચાઈ, પ્રાદુર્ભાવ વગેરેની મીના પણ સ્પષ્ટ જણાવી છે. શ્રીભગવતીજીના ત્રીજા શતકના બીજા ઉદ્દેશાના ટ્રંક પરિચય રાજગૃહ નગરની બહાર પ`ઢામાં શ્રીગૌતમ ગણધરે પ્રભુ મહાવીરને પૂછ્યું' કે અસુરો કયાં રહે છે ? જવાબમાં પ્રભુએ કહ્યું કે રત્નપ્રભા પૃથ્વીની વચ્ચે રહે છે. તેઓ પાછલા ભવના શત્રુને દુ:ખ ઉપજાવવા ને મિત્રને સુખી કરવા નીચે ત્રીજી નરક સુધી ગયા છે. પણ તેઓ સાતે નરક પૃથ્વી સુધી જવાની શક્તિવાળા છે, તથા શ્રીતીર્થંકરદેવાના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન ને નિર્વાણ કલ્યાણકાના આચ્છવ કરવા તીર્માં નંદીશ્વરદ્વીપ સુધી ગયા છે, પણ તેમનું સામર્થ્ય તે। અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો સુધી જવાનુ` હેાય છે. તેમજ વૈમાનિક વાને અને અસુરોને માહેામાંહે ભવપ્રત્યયિક વૈર હોય છે. તેથી તેઓ ઊંચે સૌધમ દેવલાક સુધી ગયા છે, પણ અચ્યુત દેવલાક સુધી જવાનું તેમનું સામર્થ્ય હોય છે. તેઓ આત્મરક્ષક દેવાને હરાવીને રત્ના વગેરે ચારે છે. દેવીએ તેમને સજા કરે છે. પછી અસુરે અને અપ્સરાઓની હકીકત જણાવી કહ્યું કે અનંતી ઉત્સર્પિણી ને અવસર્પિણી વીત્યા બાદ શ્રીઅરિહંતાદિના આશરાથી જ મહાઋદ્ધિવાળા અસુર દેવા ઊંચે જાય છે. અહીં શખર વગેરેની પણ ભીના કહી છે. પછી ઊંચે જનારામાં ચમરેન્દ્રના અધિકાર વર્ણવ્યા છે. તેનુ' રહસ્ય એ છે કે, તે પાછલા અનંતર્ ભવમાં જ મૂઠ્ઠીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિની તળેટીમાં આવેલ વેબેલ ગામના રહીશ . પૂરણ નામના ગૃહસ્થ હતા. તેણે દાનામા નામની તાપસી પ્રવ્રજ્યા લઈ ઉગ્ર તપ કરવા માંડયું. પારણાના ટાઇમે ચાર ખાનાંવાળું એક ભાજન લઇ ભિક્ષા લેવા નીકળતા હતા. મળેલી ભિક્ષામાંથી વટેમાર્ગુ વગેરેને દઈને પારણું કરતા હતા. બાર વર્ષા પછી અંતસમયે પૂરણ તાપસ પાદાપગમન, અનશન વગેરે કરી ચમરેન્દ્ર થયા. આ વખતે પ્રભુ શ્રીમહાવીરના દીક્ષાના દિવસથી ગણતાં છદ્મસ્થ પર્યાયનાં ૧૫ વર્ષ વીત્યા હતા. શક્રેન્દ્રની ઋદ્ધિ જોઈને ચમરેન્દ્રને ઈર્ષ્યા થઈ. તે શ્રીમહાવીર પ્રભુનુ' શરણું લઈને ભયંકર રૂપ વિક઼વી` શક્રને ગાળા તા પહેલા દેવલાકમાં પરિઘ લઈને જતા બહુ જ તાક઼ાના કરવા લાગ્યા. તે જોઈ વ્યંતરો ભાગવા લાગ્યા, ને યાતિષિકાના વિભાગ થયા. શર્કના આત્મરક્ષક દેવોને ત્રાસ ઉપજાવતા ટ્રેડ શક્રની નજીક પહેોંચી ગયા. અહીં દરવાજાના ખીલાને ઢાંકવા લાગ્યા વગેરે તાકાના જોઈને અને પેાતાના દેવાને તેનાથી ભય પામતા જોઈને શકે તેને મારવા વજ્ર છેડયુ., તેથી ડરીને ચમરેન્દ્ર ભાગી પ્રભુ મહાવીરના પગમાં પડચા. ત્યારે સૌધમેને પ્રભુને જોઈને આશાતના ન થાય, એ રીતે ઈંટેથી વજ્રને પકડીને પ્રભુને વાંદી માફી માગી, શ્રીવીરના પ્રભાવે ચમરેન્દ્ર મચી ગયા. આ બીના મુસમારપુરની બહાર પ્રભુ મહાવીર એકરાત્રિકી પ્રતિમા (કાઉસ્સગ્ગ)માં રહ્યા હતા તે ટાઇમે બની હતી. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy