SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયસૂરીશ્વરકૃત અહીં જણાવેલી કથાઓ બે પ્રકારની છે. કેટલીક કથાઓ યથાર્થ બનેલી છે, ને કેટલીક કથાઓ શ્રોતાઓને બોધ પમાડવાની ખાતર કલ્પિત પણ છે. માટે જ વિશેષાવશ્યકમાં “#qયં વવરિ’ આ વચનથી ઉદાહરણના કલ્પિત ઉદાહરણ, અને વ્યવહારિક ઉદાહરણ એમ બે ભેદો જણાવ્યા છે. તેને આશય એ છે કે–મધુબિંદુના દૃષ્ટાંતની જેવા કાલ્પનિક દષ્ટાંતો પણ કેટલાએક ભવ્ય જીવોને બોધદાયક નીવડે છે. બીજા શ્રુતસ્કંધમાં કહેલા દશ વર્ગોમાંના (૧) પહેલા વર્ગનાં પાંચ અધ્યયનમાં ચમરેન્દ્રની અમહિષીઓની બીના વર્ણવી છે. (૨) બીજા વર્ગનાં પાંચ અધ્યયનમાં બેલીન્દ્રની અગ્નમહિષીઓની હકીકત જણાવી છે. (૩) ત્રીજા વર્ગનાં ૫૪ અધ્યયનમાં અસુરેન્દ્ર સિવાય બાકીના દક્ષિણ દિશાના નવ ઇદ્રોની અમહિષીઓની બીના જણાવી છે. અહીં દરેક ઇંદ્રને ૬-૬ અમહિષી હોવાથી ૪૬૫૪ અધ્યયનમાં એકેક અમહિષીનું વર્ણન કર્યું છે એમ સમજવું. (૪) એ જ પ્રમાણે ચોથા વર્ગમાં અસુરેન્દ્ર સિવાય બાકીના ઉત્તર દિશાના નવ ઇન્દ્રોની પ૪ અમહિષીઓની બીના ૫૪ અધ્યયનોમાં વર્ણવી છે. (૫) પાંચમા વર્ગના બત્રીશ અધ્યયનમાં દક્ષિણ દિશાના વ્યંતરેન્દ્રોની અઝમહિપીની બીના કહી છે. અહીં શરૂઆતમાં પદ્યમાં ૩ર અધ્યયનોનાં નામ જણાવ્યા છે. (૬) છઠ્ઠા વર્ગનાં બત્રીશ અધ્યયનોમાં ઉત્તર દિશામાં રહેલા વ્યંતરેન્દ્રોની અમહિષીઓની બીના જણાવી છે. (૭) સાતમા વર્ગનાં ચાર અધ્યયનોમાં અનુક્રમે ચંદ્રપ્રભા, સ્નાભા, અર્ચિલી , અને પ્રભંકરા નામની અગ્રમહિષીઓની બીના કહી છે. (૮) આઠમા વર્ગનાં ૪ અધ્યયનમાં સૂર્યની સુરપ્રભા, આતપા, અચિર્માલી, અને પ્રભંકરા નામની અમહિષીઓની બીના અનુક્રમે જણાવી છે. (૯) નવમા વર્ગના ૮ અધ્યયનેમા શકેન્દ્રની ૮ અગમહિષીઓની બીના અને (૧૦) દશમા વર્ગનાં ૮ અધ્યયનમાં અનુક્રમે ઈશાનેન્દ્રની ૮ અગ્ર મહિણીઓની બીના કહી છે. દશે વગનાં ર૦૬ અધ્યયન થાય. તે આ રીતે-૫, ૫, ૫૪, ૫૪, ૩૨, ૩, ૪, ૪, ૮, ૮-ર૦૬. અહીં જણાવેલા દશમા વર્ગની શરૂઆતમાં તેનાં ૮ અધ્યયનોનાં નામ જણાવ્યાં છે. આ છઠ્ઠા અંગનું નામ જ્ઞાતા ધર્મકથા હોવાનું કારણ એ છે કે-પહેલા ધ્રુતસ્કંધમાં જ્ઞાત એટલે ઉદારણુ-દષ્ટાંત કહેલાં છે, ને બીજા શ્રુતસ્કંધમાં ધર્મ કથા કહી છે. અમ નંદસૂત્રની ચૂર્ણિના વચનથી જાણી શકાય છે. તે પાઠ આ પ્રમાણે જાણે, તત્ત–સાફરના રિતિઘા વા બજારુ તે જાથા, તે પશુપાd, अहिंसादिलक्खणस्स धम्मस्स कहा धम्मकहा, धम्मियाओ वा कहाओ धम्मकहाओ आक्खणगत्ति वृत्तु भवति, एते बिइयसुयक्खंधे" અર્થ—જે જણાય, તે જ્ઞાત કહેવાય. તેના બે અર્થ છે. ૧દષ્ટાંતરૂપ અર્થ અને ૨ દાર્જીન્તિક અર્થ. જેમાં દષ્ટાંત ઘટે, તે દાઝતિક કહેવાય. આવા દષ્ટાંત અહીં પહેલા કૃતસકંધનાં ૧૯ અધ્યયનમાં જણાવ્યા છે. ધર્મની કથા અથવા ધાર્મિક એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy