SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિજયપદ્મસુરીધરસ્કૃત ૨. અંગવિદ્યા-અંગસ્ફુરણ (શરીરમાંનાં આંખ વગેરે ગાનું ફરકવું) વગેરે હકીકતને જણાવનારું જે શાસ્ત્ર તે અંગવિદ્યા કહેવાય. ટૂંકામાં એમ પણ કહી શકાય કે હાથ વગેરે અંગેાના સ્વરૂપને જણાવનારી વિદ્યાને મેળવવાના સાધનભૂત જે શાસ્ત્ર, તે અંગવિદ્યા કહેવાય. અહી* વિદ્યા શબ્દના અર્થ જ્ઞાન અથવા એધ થાય છે. આની ગદ્ય પદ્ય પ્રાકૃત રચના છે, અને આનુ ૯૦૦૦ શ્ર્લાક જેટલું પ્રમાણ છે. શ્રીવીરસૂરિએ સામુદ્રિકશાસ્ત્રની મીનાને જણાવનારા આ શાસ્ત્રના અભ્યાસ કર્યાં હતા, એમ શ્રીસિંઘી જૈન ગ્રંથમાલા તરફથી છપાયેલ શ્રીપ્રભાવકરત્રના ૧૮મા પૃષ્ઠમાં કહેલા શ્રીવીરસૂરિચિરત્રમાં કહ્યું છે. તથા શ્રીજૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ (૨૦૭ મા પૃષ્ઠ) વગેરે ઐતિહાસિક પ્રથામાં જશુાવ્યુ છે કે શ્રીઉત્તરાધ્યયન સૂત્રની પાય ટીકા (પાય ટીકા; પ્રાકૃત બહુલ ટીકા)ના બનાવનાર શ્રીવાદિવેતાલ શાંતિસૂરીશ્વર મહારાજે ‘અંગવિદ્યા ? નામના ગ્રંથ બનાવ્યેા. ( ઉદ્ધર્યાં ). સંભવ છે કે તેની રચના પ્રાચીન અંગવિદ્યાના આધારે કરી હોય તથા દૃષ્ટિવાદના પૂર્વમાંથી આ પ્રાચીન અંગવિદ્યાના ઉદ્ધાર થયા હાય. ૪૫૪ ૩. અજીવકલ્પ—આની ૪૫ ગાથાઓ છે. તેમાં જણાવ્યું છે કે મુનિએ આહાર, ઉધિ વગેરેમાં જેથી ઢાષ લાગે તેવાં કારા સમજીને નિર્દોષ આહાર ઉપધિ વગેરે વહારવા જોઈએ. અહીં જણાવેલા ઉપઘાત શબ્દના અર્થ અતિક્રમાદિ દાષ થાય છે. તેથી જેમાં ઉપઘાત લાગવાના સંભવ ન જણાતા હોય, તેવા આહાર, ઉપધિ, ઉપાશ્રય, શય્યા, દંડ, અવલેખનિકા (જેનાથી પગ વગેરેને ચાંટેલી ધૂળ દૂર કરાય, તે અવલેખનિકા ” કહેવાય.) વગેરે અજીવ પદાર્થાને વહેારવાના ( લેવાના, ગ્રહણ કરવાના ) કલ્પ એટલે વિધિ કહ્યો છે, તે અજીવકલ્પ કહેવાય. અહી મિશ્રકલ્પ વગેરેની પણ હકીકત સમજાવી છે. 6 ૪. આતુર પ્રત્યાખ્યાન—અહી' પાંચ પરમેષ્ઠિના ગુણાની સ્તવના કરીને ૧૮ પાપ સ્થાનાદિને ત્યાગ કરવાની અને ચાર શરણાંના સ્વીકાર કરવાની વગેરે શ્રીના લગભગ ૨૮ ગાથાઓમાં જણાવી છે. દા પયન્નાએમાં જણાવેલા મેાટા આતુર પ્રત્યાખ્યાન પ્રકીર્ણાંકના સાર ટૂંકામાં જણાવ્યા છે. તેથી ત્યાંની જે ૨૭ મી ગાથા તે જ આની અતે જણાવી છે. ૫. આરાધના પતાકા—જેમાં આરાધના રૂપી વિજય ફરકાવવાના વિધિ કહ્યો છે તે આરાધના પતાકા ’” કહેવાય. આની ૯૦ પ્રાકૃત ગાથા છે. તેમાં ૯૮૩મી ગાથામાં કહેલા ‘શ્રીમદ્દ' શબ્દથી જણાય છે કે આના રચનારા શ્રીવીરભદ્રગણી છે. અહી' ભક્તપરિજ્ઞાદિની જેમ 'તિમ આરાધનાની ીના જણાવી છે. હું, ઋષિભાષિત—જે અક્ષયનામાં ઋષિ એટલે પ્રત્યેકમ્રુદ્ધ મહાપુરુષાનાં ભાષિત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy