SearchBrowseAboutContactDonate
Page Preview
Page 685
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રીવિજયપદ્મસુરીશ્વરકૃત સહુજાન ( નિજગુણ વજ્ર રાખે છે તેમ મુનિ નિમલ જ્ઞાનરૂપી વજ્રને ધારણ કરીને રમણતા ) રૂપી નંદન વનમાં ક્રીડા કરે છે. ( માજમાં વિચરે છે) આવા જ્ઞાનરૂપી ખજાનાના પ્રતાપે જ અશાતાવેદનીય વગેરે કર્માંના ઉદ્દયકાલે પણ સમજી ભવ્ય વેને લગાર પણ કલેશ કે ખેઢ થતા નથી એમ તેા ગીતા પણ કબૂલ કરે જ છે. ત્યાં (ગીતામાં) કહ્યું કે જ્ઞાનિનોડજ્ઞાનિનોયાત્ર, સમે प्रारब्ध कर्मणी ॥ न क्लेशो ज्ञानिनो धैर्यांत् क्लिश्यत्यज्ञोऽधैर्यतः ॥ १ ।। તેવા જ્ઞાનવત ભવ્ય જીવેાને કૃતા' કહ્યા છે. આ મામતમાં જીએ સાક્ષિપાઠ— ते धण्णा सुकयत्था, जेसि नियतत्तबोहरूई जाया । जे तत्तबोहभोई, ते પુનાસરૂમવાળું ।। તથા એકાંત મતને માનનારાએ પણ પાતપાતાની માન્યતા (વિચાર) પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માને જ છે. કહ્યું છે કે— “તે શાનાસ મુત્તિઃ " નટો મુકી શિલી વાષિ, યંત્ર સત્રાશ્રમે રસઃ ।। पंचविशतितत्वज्ञो मुच्यते नात्र संशयः ॥ १ ॥ “જ્ઞાનાતિ: સયંર્નાનિ, મહ્નસા સેડનું ન ! ।। 33 તેમ છતાં તે અપેક્ષાજ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે; એટલે ક્રિયાને સ્વીકારતા નથી. આ બાબતમાં મહેાયશાલી શ્રીન્ટેનેન્દ્ર દર્શન જ્ઞાનહિત ક્રિયાની આરાધના કરવાથી મુક્તિપદ મળે એમ કહે છે, એટલે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ આપવાનુ દેશથી સામર્થ્ય છે, અને સપૂણ સામર્થ્ય તેમાં રહ્યું છે, આ બાબતમાં દૃષ્ટાંત આ છે; જેમ ગાડાને ચલાવવાનુ` સામર્થ્ય દરેક પૈડામાં અમુક અંશે અને 'ને પૈડામાં સર્વાંશે રહેલુ` છે, તેમ જ્ઞાન અને ક્રિયાની બાબતમાં પણ સમજવું, તથા જ્ઞાન વગરની ક્રિયા આંધળા જેવી અને ક્રિયા વગરનું જ્ઞાન પાંગળા જેવું જાણવું જેમ જગલમાં દાવાનલ સળગી ઊઠચો હાય, આ પ્રસંગે આંધળામાં ભલેને ચાલવાની શક્તિ હોય, પણ તે જ્યાં સુધી પાંગળાને પેાતાના ખભાની ઉપર ન એસાડે, અને પાંગળા જે રસ્તા બતાવે, તે રસ્તે આંધળા ન ચાલે, ત્યાં સુધી દાવાનલના દુ:ખથી ન ખેંચે, તેવી જ રીતે જ્ઞાન અને ક્રિયાનું (બંનેનું) આરાધન ન કરે, તેા આપણા આત્મા (હરકોઈ જીવ) સંસારરૂપી દાવાનલથી અચે ખરો કે? ન જ ખેંચે. ૧. તેઓ પરમપદની વ્યાખ્યા આ પ્રમાણે જણાવે છે: Jain Education International यन्न दुःखेन स भिन्नं, न च भ्रष्टमनन्तरम् ॥ મિજાવાવનીત' ૨, તોય મમ્ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy