SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રીવિજ્યપદ્મસુરીશ્વરકૃત પરમ ઉલ્લાસથી ચારિત્ર ધની સાત્ત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને પામવા નિર'તર અપ્રમત્ત રહેવુ જોઈએ. આ રીતે સંયમી ભવ્ય જીવે અનશનને અંગીકાર કર્યાં પહેલાં ૧૨ વર્ષી સુધી સંલેખના કરે છે. અનશનને લાયક મનાવનારી આ સલેખના છે. તેમાં કષાયાદિને મઢ કરવાના તીવ્ર પ્રયત્ન કરાય છે ને તેલના કોગળા કરાવવા વગેરે વિધિ પણ કરાય છે. આ તમામ મીના સ્પષ્ટ સમજાવીને અનુક્રમે કાંકિ ભાવના વગેરે અશુભ ભાવનાઓનાં નામ અને સ્વરૂપ, તથા તે દરેક ભાવનાનાં ફૂલે, તેમજ શ્રીજિનવચનને અનુસારે વવાનુ ને નહિ વવાનું ફલ વગેરે બીનાઆને વિસ્તાર પૂર્વક સમજાવીને છેવટે નિયુક્તિકારે જણાવ્યુ` છે કે જેઓ ઘણાં આગમાને યથા સ્વરૂપે જાણતા હાય, દ્રવ્ય-ક્ષેત્રાદિના જાણકાર પરમ ગીતા હાય, નિ`લ જ્ઞાન ન-ચારિત્રના સાધક તથા ગંભીર હાય, તેમની પાસે જ મુનિવરાદિકે પેાતાના ઢાષાને આત્મશુદ્ધિ કરવાના શુદ્ધ આશયથી જણાવવા જોઇએ, પણ બીજા અગીતાર્થાંઢિની પાસે આલેાચનાદિ વિધિ કરવા નહિ, અને ભવ્ય જીવે જ આ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને ભણે છે, ને સ`પૂર્ણ પ્રકારે આરાધે છે. આ સૂત્રનું અધ્યયન અને શ્રવણ ચતુર્વિધ સંઘને મેાક્ષમા ની આરાધનામાં મદદ કરે છે, જેમ એક પિતા પેાતાના અંતકાલે પુત્રને હિતકારિણી ( સેાનેરી ) હિતશિક્ષા આપે, તેમ પ્રભુશ્રી મહાવીરે અંતકાલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ સાના કલ્યાણને માટે અહીં અપૂર્વ હિતશિક્ષા (સાનેરી શીખામણેા) ફરમાવીને કહ્યું કે તમે આ રીતે વશા તેા જરૂર સિદ્ધિપદને પામશેા. અહીં આ ૩૬ અધ્યયન પૂર્ણ થાય છે, તે પૂર્ણ થતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટૂંક પરિચય પણ પૂરા થયા. ।। શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરા થયા !! 5 5 品 ॥ શ્રી જૈન પ્રવચન કરણાવલીના પચીશમા પ્રકાશ પૂર્ણ થયા ! ET ET 品 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy