SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી (શ્રી દા પયન્નાના સંક્ષિપ્ત પરિચય) ve પુરુષનુ' નામ મળી શકતું નથી. અગા અને ઉપાંગની જેમ પયન્નાએ પણ વિવિધ પદાર્થના મેધ કરાવે છે, એવા વ્યવહાર છે કે શ્રાવકો ત્રણ ત્રણ આયંબિલ કરી ગીતા શ્રીગુરુ મહારાજની પાસે ચઉસરણ પયન્નાની અને આઉર પચ્ચખાણ પચન્નાની વાચના લઈ પાઠ કરે છે. આ રીતે અહીં પયન્નાના અધિકાર પૂર્ણ થાય છે. દશ પયન્નામાં અંતિમ સમયની આરાધનાના અધિકાર વધારે પ્રમાણમાં વર્ણ ધ્યે છે. એટલે (૧) તંદુલવૈચારિક પ્રકીર્ણાંક, (૨) ગચ્છાચાર પ્રકીણ ક, (૩) ગણિવિદ્યા પ્રકીર્ણક, (૪) દેવેન્દ્રસ્તવ પ્રકીણ ક. આ ચાર પયન્નાએ સિવાયના ચઉશર્ણ વગેરે ફ્ એ યન્નાએમાં ટૂંકામાં કે વિસ્તારથી અંતકાલની આરાધનાની હકીકત જણાવી છે. આવી આરાધના અંત સમયે આત્માને સમાધિભાવમાં જરૂર ટકાવે છે. અને એ સ્થિતિમાં થયેલા મને સમાધિમરણ કહ્યું છે. આવુ મરણ થયા પહેલાં કરેલી મેાક્ષ માની આરાધનાની સપૂણ તા સમાધિમરણને આધીન છે. માટે જ ભવ્ય જીવે. ઉચ્ચ કોટીના સમાધિમરણને સાધી મેાક્ષના અવ્યાબાધ સુખને મેળવનારા શ્રીતીથ' કહેવાની પાસે આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે હું પ્રભા ! આપે પ્રકારોલા સિદ્ધાંતામાં નિયાણું કરવાની ના કહી છે, પણ હું હાથ જોડી મસ્તકે લગાડી આપને વિનંતી કરુ' છુ કે મને આપના ચરણકમલની સેવા લવાભવ મળજો, એટલે આ વમાન ભવથી માંડીને મુક્તિમાં જવાના છેલ્લા ભવની વચમાં રહેલા ભવામાં આપના ચરણકમલની સેવા મને જરૂર ૮ મળજો, અને દુ:ખના ક્ષય, કર્મના ક્ષય, સમાધિમરણ, તથા ખેાધિલાભ આ ચાર પદ્માર્થાના લાભ આપને પ્રણામ (વગેરે ભક્તિ) કરવાથી મને થાઓ, એમ પ્રાર્થનાસૂત્ર (જયવીયરાય સૂત્ર)માં કહ્યું છે. આ રીતે અહીં વર્ણવેલા સમાધિમરણના લાભ તમામ જીવાને મળે, આ મુદ્દાથી દરરોજ સવારે, અપેારે અને સાંજે વાંચીને શાંતિથી મનન કરવા લાયક ‘આરાધક ભાવના મે' ઉસર પ્રકીર્ણાંક વગેરે ૬ પયન્નામાંથી તે શ્રીપૂર્વાચાય ભગવતે રચેલા શ્રીપ’થસૂત્ર વગેરે શાસ્ત્રોમાંથી સાર લઈને તૈયાર કરી છે. તે આ પ્રમાણે જાણવી: આરાધક ભાવના અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલામાત, પરમારાધ્ય શ્રી જૈનન્દ્રશાસન અને તેની યથા આરાધનાને અનુકૂલ સાધનસામગ્રી આસસિદ્ધિક ભવ્ય વાને જ મળી શકે છે, પ્રખલ પુણ્યાયે તે મને મળ્યા છતાં પ્રમાદી આત્માએ વિષય કષાયાદિ ભાવશત્રુઓના પંજામાં સપડાઈને તેના યથા લાભ લઈ શકતા નથી. આ કારણથી પેાતાનાં મન વચન કાયાના અનિયમિત વ્યાપારને જરૂર નિયમિત કરવા જોઈ એ. વચન અને કાયાના વ્યાપારમાં નિશ્ચયે મનાવ્યાપારની મુખ્યતા છે. એટલે વાચિક અને કાયિક પ્રવૃત્તિ સ્વતંત્રપણે થતી નથી, પણ મનેાભાવનાને અનુસારે જ થાય છે. માટે જ કહ્યું છે કે-મન ત્ર મનુષ્યનાં વાળ વધોક્ષરો: એટલે અશુભ વિચારથી કમ` ધાય, For Private & Personal Use Only. Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy