SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય ) ૪૮૩ ગણાય. આ ઇરાદાથી તે પાંચમા અધ્યયનની નિયુક્તિ અલગ શાસ્ર તરીકે ગણાય છે. પણ તે ૪૫ આગમાની ગણતરીમાં લેવાય જ નહિ, તેનું કારણ પહેલાં કહ્યું છે. જો કે પિડનિયુક્તિ નામ વધારે પ્રસિદ્ધ છે, તેા પણ ખરી રીતે તે શ્રીશવૈકાલિકના પાંચમા પિતૈષણાધ્યયનની જ નિયુકિત છે એમ સમજવું, અહીં પિતનિયુક્તિમાં ફકત આહારાદિની જ મીના વિસ્તારથી વર્ણવી છે. પણ આઘનિયુક્તિમાં આહાર પાણીની બીના ઉપરાંત બીજી પણ વિવિધ પ્રકારની મુનિવરોના આચારાદિની મીના બહુ જ સ્પષ્ટ રીતે સમજાવી છે, આવાં અનેક કારાને લઈને મૂલ સૂત્રોમાં આદ્યનિયુક્તિ ગણવી, પણ પિડનિયુક્તિ ગણાય જ નહિ, એમ શ્રીગીતા મહાપુરુષોનાં વચનાનુ રહસ્ય વિચારતાં સમજાય છે. શ્રીસેનપ્રક્ષાદિ ઘણાં ગ્રંથાના આધારે જણાય છે કે નિયુક્તિની રચના ચૌદ પૂર્વના જાણકાર શ્રુતકેવલી જ કરે, બીજાને તેની રચના કરવાના અધિકાર નથી. તેમ કહેવાનું ખરુ` રહસ્ય એ છે કે ખીજબુદ્ધિ વગેરે લબ્ધિઓના ભંડાર શ્રીગણધરદેવોએ રચેલાં સૂત્રોની ખરી ચાજના કરવા માટે તેએ જ સંપૂર્ણ રીતે સમ હોય છે. આવા જ શ્રુતકેવલી શ્રીભાહુસ્વામી મહારાજે રચેલી પિંડનિયુક્તિ હોવાથી જ ચૌદસા ચુ'માલીસ થેાના બનાવનાર શ્રીજિનભદ્રસૂરિના શિષ્ય યાકિનીમહત્તરાસૂનુ શ્રી હરિભદ્રસૂરિ વગેરે મહાપુરુષાએ ત્રણ વૃત્તિઓ રચી છે. તેની છીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી-(૧) પિંડનિયુક્તિની ૭૦૮ ગાથાઓ છે. ઐતિહાસિક ગ્રંથામાં કહ્યું છે કે આની ૪૦૦૦ શ્લેાકપ્રમાણ ટીકા કોઈએ રચી હતી. તેમાં ટીકાકારનું નામ જણાવ્યું નથી, માટે તે ‘અજ્ઞાતક ક’વિશેષણથી એળખાવી છે. હાલ તે મળતી નથી. (૨) શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ શ્રીપિડનિયુક્તિની અધૂરી ૧૩૫૦ શ્લાક પ્રમાણ ટીકા રચી હતી, તે શ્રીદેવાચાર્ય મહારાજના શિષ્ય શ્રી વીરાચાર્યે પૂરી કરી. તેનું અલગ પ્રમાણ ૧૭૫૦ શ્ર્લેાકેા કહ્યા છે. અને વિભાગાની ટીકાનું પ્રમાણ ૩૧૦૦ શ્લાકો થાય. (૩) શ્રીમલગિરિ મહારાજે ૭૫૦૦ શ્ર્લાક પ્રમાણ સૂત્રમિશ્ર ટીકા રચી હતી, તે હાલ મળતી નથી. આ રીતે શ્રી એથનિયુક્તિનાં ટીકાદિ સાધનાની ક બીના જણાવવાના પ્રસંગે પિનિયુÖક્તિની વૃત્તિઓની શ્રીના પણ ટૂંકામાં જણાવી, બીજા ઐતિહાસિક ગ્રંથામાં આ ચાર મૂલ સૂત્રોનાં નિયુક્તિ વગેરે સાધનાની ખાસ જાણવા જેવી વધુ હકીકત પણ કહી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. ૧. શ્રી દેવેન્દ્રસૂરિએ ષડાવશ્યક (૬ આવશ્યક) સૂત્રની વારૂવૃત્તિ નામે ટીકા બનાવી, તેનું બીજું નામ શ્રાવકાનુષ્ઠાનવિધિ' પણ કહ્યું છે. 6 ૨. આવશ્યક સૂત્રના પહેલા સામાયિક નામના અધ્યયનની ( શ્રી ભદ્રષાહુસ્વામીકૃત ) નિયુકિતના આધારે શ્રીજિનભણિ ક્ષમાશ્રમણે ૫૦૦૦ શ્લાક પ્રમાણ ભાષ્ય'ની રચના કરી, તે સામાયિકસૂત્રના વિવર્ણરૂપ હાવાથી ૬ વિશેષાવશ્યકભાષ્ય ’ નામે વધારે પ્રસિદ્ધ છે. આ ભાષ્ય ( મહાભાષ્ય ) પૂર્વધર શ્રીજિન પ્રાકૃત ગાથામઢ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy