SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ १७ શ્રી જૈન પ્રવચન કિરણાવલી દુષ્કૃત્ય (પાપ) ની ગહ અને સુકૃતની અનુમોદના કરીને તીર્થોધીશ્વર, પરમપૂજ્ય અનંત તીર્થકર ગણધરાદિ સમલંકૃત શ્રી સિદ્ધાચલ તીર્થની સામે બંને હાથ જોડીને આ પ્રમાણે ભાવના ભાવી હતી કે– ઘરમણોનાં પુષ્ય-નિરશાસનસેવા છે. जिनशासनसेवैव-तेन मेऽस्तु भवे भवे ॥१॥ સ્પષ્ટાથે—હે પ્રભો ! આપના શ્રી પરમ પવિત્ર જિનશાસનની સેવા કરીને મેં જે કંઈ પુણ્યાનુબંધી પુણ્ય પેદા કર્યું હોય, તેના ફલરૂપે હું એ જ ચાહું છું કે, હે પરમકૃપાળુ દેવાધિદેવ! આપના પસાયથી આ ભવથી માંડીને જ્યાં સુધી હું મુક્તિપદ ન પામું, ત્યાં સુધીના વચલા દરેક ભવમાં મને શ્રી જિન શાસનની સેવા મળજો. ૧ આગળ વધીને પોતે લઘુતાગર્ભિત ભાવના આ પ્રમાણે ભાવે છે, કેन कृतं सुकृतं किश्चित-सतां संस्मरणोचितं । मनोरथैकसाराणा-मेवमेव गतं वयः ॥२॥ સ્પષ્ટાર્થ–ઉત્તમ પુરૂષને યાદ કરવા લાયક સુકૃત એટલે પુણ્યનાં કાર્યો કંઈ ન કર્યા, અને સારા સારા મનોરથ કરવામાં મારી ઉમર ચાલી ગઈ. આ ભાવનામાંથી રહસ્ય એ નીકલે છે કે, મંત્રી નિરભિમાની હતા, અને તેમણે ઘણાંએ ધાર્મિક કાર્યો ! અનર્મલ લક્ષ્મીના સદુપયોગ પણ કર્યા હતાં. છતાં પોતે છલકાઇ ન જતાં પહેલાંના શ્રાવકોએ કરેલાં શાસનપ્રભાવનાનાં કાર્યોની આગળ મેં કરેલાં ધાર્મિક કાર્યો શા હિસાબમાં છે? એમ લઘુતા ભાવી દિન પ્રતિદિન અધિક ધાર્મિક કાર્યો કરવાની તીવ્ર ઉત્કંઠા રાખતા હતા. મંત્રીને કોઈ પૂછે છે કે, તમને મરણનો ભય છે કે નહિ? તેને મંત્રી જવાબ આપે છે– ૪૬ષા: : પૃદં–મુલં દર્દ તન્હા ! पूजितं शासन चैव-न मृत्योर्भयमस्ति मे ॥३।। સ્પષ્ટાથે-વ્યવહાર દષ્ટિએ મેં લક્ષ્મી મેળવી, અને સુખ ભોગવ્યું, તથા પુત્રોનું મોઢું જોયું. ને આત્મિક દષ્ટિએ મહા પ્રભાવશાલી શ્રી જેન્દ્ર શાસનની પણ ૧ આ બાબતને વિસ્તાર શ્રી પંચસૂત્રમાં જણાવ્યું છે. ત્યાં કહ્યું છે કે તક્ષ gr fવવાનgif રાસરાન, તુરા , સુરાજુમોદના ઈત્યાદિ. ૨ આવી માગણીનું નામ નિયાણું ન કહેવાય. સાંસારિક પદાર્થોની જે ચાહના તે નિયાણું કહેવાય. એમ શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે પ્રશસ્ત ચાહના કરવાનું તે શ્રીજયવીયરાયસૂત્રની (પ્રાર્થના સૂત્રની) वारिज्जइ जइवि नियाण, बंधणं वीयराय तुह समए। तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह રઝri Im ? અર્થ-હે વીતરાગ ! જે કે આપના સિદ્ધાંતમાં નિયાણું કરવાની કહી છે, તે પણ હું ઈચ્છું છું કે તમારા ચરણની સેવા મને ભવોભવ હેજો-મલો) આ ગાથાથી સ્પષ્ટ સમજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy