SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રીવિજ્યપદ્મસૂરીશ્વરકૃત પરમ ઉલ્લાસથી (હૃદયના ઉમળકાથી) સેવના કરી. તેથી હું પ્રભેા ! હુવે મને મરવાના ભય છે જ નહિ. ૩. આ ભાવનામાંથી એધ એ લેવાના કે અધમી વાને જ મરવાના ડર હોય છે. કારણ કે, તેમણે પેાતાની જીંદગીમાં ઘણાં પાપનાં કાર્યાં કર્યાં છે, તેથી તેમને મરતી વેલાએ આવા પશ્ચાતાપ થાય છે કે, અરેરે ! માહુ અને અજ્ઞાનને વશ થઇને રાચી માચીને મે ઘણાં પાપકર્યાં કર્યાં છે, તેથી હવે મારૂ શુ થશે ? દુર્ગતિમાં મારે જવુ પડશે ? અને તેનાં આકરાં દુ:ખા કઈ રીતે મારાથી ભાગવાશે ? આ રીતે ખેદ કરે, તે પણ દુર્ગાંતિનું આયુષ્ય બાંધેલુ હાવાથી મરીને તેમને દુર્ગાતમાં જવું જ પડે છે, અને આકરાં ભયંકર દુ:ખા રીબાઈ રીબાઇને ભોગવ્યા વિના તેમના છૂટકારો થતા નથી. પરંતુ જેઆ શ્રીજિનશાસનની આનદ્રથી આરાધના કરે, તેમને મરણના ભય તલભાર પણ હાતા નથી. કારણ કે, જેવી રીતે એક માણસને લાખ રૂપિયાની કીમતના બંગલેા છેડીને તેથી પણ બહુ સુંદર દશ કરોડ રૂપિયાની કીંમતના બંગલામાં જવાનું હોય, તેા તેને આન થાય, તેવી રીતે ધર્મ ભવ્ય છવા, જે ચાલુ સારી સ્થિતિ હાય, તેના કરતાં બહુ જ સારી સ્થિતિને એટલે સ્વને કે માક્ષને પામે છે. હુવે મંત્રી વસ્તુપાલ ભાવરોગને નાશ કરનારાં સાધનાની માંગણી આ પ્રમાણે કરે છે— गुरुभिषग्युगादीश - प्रणिधानं रसायनम् ।। सर्वभूतदया पथ्यं सन्तु मे भवरुग्भिवे ॥ ४ ॥ સ્પા—હે પ્રભુ ! માખી જેમ અળખામાં ચાંઠે, તેમ સંસારના માહક અશુચિ પદાર્થના મેહરૂપી કાદવમાં ખૂંચેલા સંસારી જીવા, તાવ, ક્ષય, ભગંદર વગેરે દ્રવ્ય રોગને દૂર કરવાને માટે જેવી પ્રવૃત્તિ કરે છે, તેમ કરવા હું ચાહતા નથી, પણ તીવ્ર ઉલ્કા એ જ છે કે, પ્રબલ પુણ્યાયે દશ દૃષ્ટાંતે કરીને દુર્લભ અવા મનુષ્યભવને પામીને હું કોઈ પણ ઉપાયે દેવગતિ, મનુષ્યગતિ, તિય ચગતિ, અને નરકતિરૂપ ચાર ગતિવાળા સંસારમાં રખડપટ્ટી કરવારૂપ ભાવરોગને દૂર કરીને પરમ શાધૃત આત્મકાનંદમય મુક્તિપદને પામુ, જેમ દ્રવ્યરોગના ઇલાજ કરતી વેલાએ (૧) વૈદ્ય, (૨) દવા, (૩) પૃથ્વભાજન એટલે આરોગ્યને પમાડનારા આહાર વગેરે, આ ત્રણ સાધનાની જરૂર પડે છે, તેવી રીતે ભાવરોગને દૂર કરનારાં આ ત્રણ સાધના અને ભુવાભવ મળજો. તે આ પ્રમાણે (૧) કંચન કામિનીના સથા ત્યાગી, મહાસગુણસ’પન્ન, શ્રી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્ત્તક, ગણાવછેક, સ્થવિર વગેરે ગુરૂમહારાજ તે વૈદ્ય. (૨) આપશ્રી ( ચુગાદીશ શ્રી આદીશ્વર ભગવત) નું ઉત્તમ નિશ્ચલ ધ્યાન તે દવા. (૩) ૧ પૃથ્યભાજનને અંગે ‘ ભાવપ્રકાશ ’’ નામના વૈદ્યક ગ્રંથમાં કહ્યું છે કે“ વચ્ચે સતિ ગવાર્ત્તત્ત્વ, किमोषनिषेवणम् || पथ्येऽसति गदार्त्तस्य, किमौषधनिषेवणम् ॥ १ ॥ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy