________________
શ્રી જૈન પ્રવચન કિરણાવલી (૬. શ્રી જ્ઞાતા ધ કથાંગ સૂત્રના પરિચય ) ૨૩૯ યનમાંથી હ્રિશિક્ષા એ મળે છે કે જેમ ધન્ય સાવિાહે પાતાના કામમાં વિજય મદદગાર થાય, આ ઈરાદાથી તેણે તેનું પાષણ કર્યું, તેમ ધર્માધાર દેહ આહારાદિથી સ્વસ્થ હશે, તા સંયમની આરાધનામાં તે મદદ કરશે, આ મુદ્દાથી મુનિવરોએ આહારાદિથી દેહનુ પાષણ કરવુ વ્યાજબી છે. ત્રીજા અધ્યયનમાંથી હિતશક્ષાએ મળે છે કે પ્રભુ -શ્રીતીશંકર દેવે કહેલા પદાર્થાના યથાર્થ સ્વરૂપમાં શંકા કરવી જ સંહ, કારણ કે શકાથી વિવિધ અનર્થા પ્રાપ્ત થાય છે, ને નિ:શકિતપણું ધારણ કરવાથી બીજા અનેક ગુણાના લાભ થાય છે. આજ હકીકતને સ્પષ્ટ રીતે સમજાવનારું આ ઇંડાનું દૃષ્ટાંત છે. ૩ મતિની દુ લતા, ર. શંકાદિને દૂર કરનાર ગુરુમહારાજના મેળાપ ન થાય, ૩. જાણવા લાયક પદાર્થની ગહનતા (તીવ્ર બુદ્ધિના અભાવે સમજાય નહિ. એટલે સમજવામાં કઠિન પડે તેવાપણું ), ૪. જ્ઞાનાવરણ કર્યાંના ઉદય, ૫. હેતુ કે ઉદાહરણના અસંભવ ( તે એમાંથી એકનું ન મળવું), આ પાંચ કારણેામાંના કોઈ પણ કારણથી શ્રીજિનપ્રવચનામાં કહેલી પદાર્થાંની હકીકત ન સમજાય, તે એમ જરૂર વિચારવું કે સર્વજ્ઞપ્રભુનાં વચના સાચાં જ છે, કારણ કે પરમ કૃપાલુ તે પરમાત્મા પ્રત્યુપકારની પરવા રાખ્યા વિના જ સ થવાના પમ ઉપકારક છે, અસત્યના રાગદ્વેષ મેહુ અને અજ્ઞાનાદિ કારણેાના નિર્મૂલ નાશ કરનારા તે પરમતારક જિનેશ્વર દેવા જૂઠ્ઠું બેલે જ નહિ. એમ વિચારીને સમ્યકત્વ ગુણની આરાધના કરવામાં તત્પર રહેવું,
૪. ક્રૂમ અધ્યયન—અહીં એ કાચબાનું દૃષ્ટાંત કહીને ધૃદ્વિચાના શબ્દાદિ વિચાને જીતવાનો ઉપદેશ આપ્યા છે, તેથી આનું નામ કૂર્માંધ્યયન જણાવ્યુ છે. બે કાચમા છે, તેમાંને એક કાચમા જેમ પગ વગેરેને ગાપચીને રહ્યો, તેથી તે શિયાળના પઝામાંથી બચી જઈ સુખી થયા, તેમ પાંચ ઇંદ્રિયાને જીતનારા મુનિવરે। સચમાદિને સાધીને મુક્તિના અવ્યાબાધ સુખ પામે છે. તથા જેમ બીજો કાચઓ અંગેાપાંગને ગાપવા ( સંકોચીને રહેતા ) નથી, તેથી શિયાળ તેને મારી નાંખે છે, ને દુર્ગાતિનાં દુ:ખાને ભાગવે છે. તેમ જે વા યાને ગાવતા નથી, તે રાગદ્વેષ રૂપી શિયાળના પઝામાં સપડાઈને અહીં દુ:ખી થાય છે, ને પરભવમાં દુતિના આકરાં દુ:ખા પણ ભાગવે છે.
૫. સેલક અધ્યયન—માહાદિ ખરામ નિમિત્તોના સ’સર્ગાગ્નિથી શિથિલ બનેલા છવા પણ પુણ્યાયે સારાં નિમિત્તોના સોંસર્ગાદિથી ઉન્મા`થી ખસીને સન્માને પામી જિતેન્દ્રિય ની આત્મહિત જરૂર સાધે છે, આ વાત સ્પષ્ટ સમજાવવા માટે સેલક રાજ દૃષ્ટાંત કહ્યું છે. શુક અનગારની પાસે પ્રતિાધ પામી સેલક રાજાએ પેાતાના મંડુક કુમારને રાજ્ય સોંપી પથક વગેરે પાંચસા મંત્રીઆની સાથે દીક્ષા લીધી. પરમ ઉલ્લાસથી તેની આરાધના કરતાં એક વખત તેમને દાહશ્વરના રોગ થયા. તેની પીડાથી હેરાન થતાં છતાં પણ વિહાર કરતા તે પેાતાના નગરમાં પધાર્યા. મડુક રાજાએ કરાવેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org