SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાલી (૫. શ્રીભગવતીસૂત્રને પરિચય) ૧૮૯ આકાર છે. તેમજ ચારે દિશામાં બે બે માંહોમાંહે અડેલી છે. આ પ્રસંગે તેની લંબાઈ, પહેળાઈ અને મોટાઈ જણાવી છે. કૃષ્ણરાષ્ટ્રમાં ઘર વગેરે નથી ઈત્યાદિ હકીકત જેમ તમસ્કાયની કહી તેમ જાણવી. તેના કૃષ્ણરાજી, મેઘરાજી વગેરે ૮ નામ કહીને જણાવ્યું કે તે પૃથ્વીને પરિણામ છે. એમાં બાદર પાણીપણે, બાદર અગ્નિપણે, અને બાદરે વનસ્પતિપણે જીવો ઉપજતા નથી, બાકી બીજા કેઈ પણ પ્રકારે ઉપજે છે. પછી કૃષ્ણરાજીઓના ૮ અવકાશાંતમાં લોકાંતિક દેવોના અચી, અર્ચિમાલી વગેરે આઠ વિમાનની વચમાં નવમું રિઝાભ વિમાન કહીને તેને લગતી બીજી હકીકત પણ કહી છે. પછી લોકાંતિક દેવનું સ્વરૂપ જણાવીને કહ્યું કે એમના વિમાન વાયુ ઉપર પ્રતિષ્ઠિત (રહ્યા) છે. આના વિસ્તાર માટે વાભિગમસૂત્રની ભલામણ કરી કહ્યું કે બધા જીવ એ વિમાનમાં પણ ઉપજેલા છે, માત્ર દેવપણે નહિ, તેમનું આયુ ૮ સાગરોપમનું જાણવું. તથા લોકાંતિક દેવોના વિમાનોથી અસંખ્યય યોજન છે. લેકાંત છે. શ્રીભગવતીજીના છ શતકના છઠ્ઠા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં સાત નરક પૃથ્વીઓ તથા પાંચ અનુત્તર વિમાને કહીને મારણાંતિક સમુદ્રઘાતનું સ્વરૂપ અને રત્નપ્રભામાં ઉપજવાને લાયક જીવ જણુવ્યા છે. પછી કહ્યું કે કેટલાક જીવ રત્નપ્રભામાં પહોંચીને આહાર કરે, ને કેટલાક જીવો ત્યાં પહોંચી ત્યાંથી પાછા ફરી, ફરી વાર ત્યાં પહોંચીને આહાર કરે છે. આ વિચારે બીજી નરકમાં તથા અસુરકુમારાદિમાં જણાવીને અંતે મેરૂ, અંગુલ, વાલાગાદિથી માંડીને ચોજન કેટી આદિ પદાર્થોનું સ્વરૂપ જણાવ્યું છે. શ્રીભગવતીજીના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે શાલિ વગેરે પાંચ ધાન્યની પનિને બીજોત્પત્તિ કાલ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ વરસ જાણ, વટાણા વગેરે ૧૦ ધાન્યની યોનિને બીજોત્પત્તિકાલ ઉત્કૃષ્ટ પાંચ વરસ છે, એ પ્રમાણે અળસી વગેરે ૧૦ ધાન્યની યોનિને બીજોત્પત્તિકાળ ૭ વરસ જાણ, એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોચ્છવાસ થાય પછી આવલિકાના શ્વાસોચ્છવાસ, પ્રાણ, સ્તોકથી માંડીને શીર્ષપ્રહેલિકાની પયોપમની તથા સાગરોપમની બીના પરમાણ, ઉઠ્ઠલણશ્લેલ્શિકાથી માંડીને એજનની બીના, ઉત્સપિણી આદિની બીના, સુષમસુષમાના ભરત ક્ષેત્રનું સ્વરૂપ વગેરે કહીને આના વિસ્તાર માટે જવાભિગમ સૂત્રની ભલામણ કરી છે. શ્રીભગવતીજીના છઠ્ઠ શતકના આઠમા ઉદેશાને ટૂંક પરિચય અહીં કહ્યું છે કે પૃથ્વીએ આઠ છે. રત્નપ્રભાની નીચે ઘર વગેરે નથી. તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy