SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ શ્રીવિજયપદ્મસૂરીધરકૃત શ્રી ભગવતીજીના છઠ્ઠા શતકના ચાથા ઉદ્દેશાના ટૂંક પરિચય અહી કાલની અપેક્ષાએ અને એકત્વ તથા અહુત્વને આશ્રીને જીવાના પ્રદેશ સહિતપણાના ને પ્રદેશરહિતપણાના વિચારો જણાવ્યા છે. એ જ રીતે આહારક અનાહારક કહ્યા છે. તેમજ ભવ્યાદિ ત્રણ, સંજ્ઞી આદિ ત્રણ, લેશ્માવાળા, કૃષ્ણાદિ લેશ્યાવાળા અને અલેશ્ય વા તથા સમ્યગ્દષ્ટિ વગેરે ૩, તેમજ સયતાદિ ૩ કષાયી વગેરે ૬ વેા, મતિજ્ઞાનાદિવાળા જીવે ૫ અને મતિઅજ્ઞાનાદિવાળા જીવે ૩, મનાયેાગી આદિ ૪, સાકાર ઉપયાગવાળા, અનાકાર્ ઉપયાગવાળા જીવા તથા વેઢવાળા જીવા વગે૨ે ૪, શરીરવાળા જીવા વગેરે ૬, પર્યાવાળા જીવા ૬, અપર્યાશિયાળા જીવા ૬ આ બધાને કાલાદેશની અપેક્ષાએ સપ્રદેશ છે કે અપ્રદેશ છે ! એ હકીકત વિસ્તારથી સમજાવી છે, પછી જીવેામાં પ્રત્યાખ્યાનીપણાની ને અપ્રત્યાખ્યાનીપણાની બીના વર્ણવી છે. અંતે કહ્યું કે પંચેન્દ્રિય જીવા જ પ્રત્યાખ્યાનાદિને જાણે છે. એ જ પ્રમાણે પચ્ચખાણ કરવાની મામતમાં પણ સમજી લેવું, પછી પ્રત્યાખ્યાનાદિ અને આયુષ્યની હકીકત કહી છે. ભગવતીજીના છઠ્ઠા શતકના પાંચમા ઉદ્દેશાને ટૂંક પિરચય અહીં કહ્યું છે કે તમસ્કાય એ પાણી કહેવાય. એમ કહીને તમસ્કાયના ને પાણીના સ્વભાવમાં સમાનતા સમજાવી છે, ૧. અરૂણેાય સમુદ્રથી તમકાયની શરૂઆત થાય ને બ્રહ્મદેવલાકમાં એની સમાપ્તિ થાય છે. ૨. તમસ્કાય રામપાતરના મૂલની જેવા અને ઉપરના ભાગમાં કુકડાના પાંજરા જેવા છે. ૩. તમસ્કાયના બે પ્રકાર છે. સભ્યેય ચાજન વિસ્તારવાળેા તમસ્કાય ને અસંખ્યેય ચેાજન વિસ્તારવાળેા તમસ્કાય. આના વિષ્ક’ભ તથા પરિક્ષેપ કહ્યો છે. ૪. શીઘ્ર ગતિવાળા દેવ છ મહિના સુધી ચાલતાં પણ એના પાર ન પામે એવડા માટા તમસ્કાય છે. ૫. તમસ્કાયમાં ઘર વગેરે નથી. ૬. તમસ્કાયમાં મેધા વસે છે. ૭. તેને કરનારા અસુરકુમાર, નાગકુમાર અને સુવર્ણ કુમાર ઢવા છે. ૮. તમસ્કાયમાં દેવકૃત ભાર્ સ્તનિત અને માદર્ વીજળી હાય છે. ૯, તમસ્કાયમાં વિગ્રહગતિને અપ્રાપ્ત સિવાય દર્ પૃથ્વી કે અગ્નિ નથી, ૧૦, તમસ્કાયમાં સૂર્યાદિ નથી, પણ તેની પડખે છે, ૧૧, તેમાં સૂર્યાદિની પ્રભા નથી, અર્થાત્ એ પ્રભા છે ખરી, પણ તે તમસ્કાયરૂપે પરિણામ પામેલી છે. ૧૨. તેના વર્ણ ભયકર કાળા છે એથી વેા પણ ભય પામે છે. ૧૩. તેનાં નામેા ૧૩ છે, તે તમસ્કાય . અંધકાર વગેરે જાણવા, ૧૪. તે પાણીના જીવને અને પુદ્ગલના પિરણામ છે, ૧૫. તમસ્કાયમાં જીવ માત્ર ઘણીવાર ઉપજ્યા છે. પણ બાદર પૃથ્વીપણે અને માદર્ અગ્નિપણે ઉપયા નથી. આ રીતે તમસ્કાયની બીના પૂર્ણ થયા બાદ હવે કૃષ્ણરાજીઓની હકીકત જણાવે છે. તે આઠ છે અને સનકુમાર કલ્પ અને માહેન્દ્ર કપની ઉપર નીચે બ્રહ્મ દેવલાકના અરિષ્ટ વિમાનના પાથડામાં છે. તથા તેના અખાડાના જેવા સમચાસ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy