SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કર્ણાવલી (શ્રી અભયદેવસૂરિજી અને તેમના ગ્રંથાના પરિચય) ૪૧૧ ૪. જ્ઞાતાસૂત્ર વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ૫૫૦૦૦ શ્ર્લાક છે. તેમાં શૈલકરાિિષ, દ્રૌપદી શ્રાવિકા વગેરેનું વર્ણન આવે છે. શ્રીઅભયદેવસૂરિજીએ વિ. સં. ૧૧૦ માં વિજયાદશમીએ પાટણમાં ૪૨પર શ્ર્લોક પ્રમાણ ટીકા અનાવી છે. આમાં હાલ ૧૯ અધ્યયન અને ૧૯ કથાઓ છે. શેષ ભાગ વિચ્છેદ પામ્યા છે. ૫. ઉપાસકદશાંગ વૃત્તિ—મૂલ સૂત્રનુ પ્રમાણ ૮૧૨ શ્લોક છે. તેમાં (૧) આનંદકામદેવ વગેરે ભવ્ય જીવોને પ્રભુ શ્રીમહાવીરદેવના સમાગમ કઇ રીતે થયા ? (૨) પ્રભુ દેવે સમ્યગ્દર્શન હિત મારે ત્રતાનું સ્વરૂપ સમજાવીને કઇ રીતે દેશિવરતિ ધર્મ અંગીકાર કરાબ્યા ? (૩) વ્રતધારી થયેલ આનંદ શ્રાવક પ્રભુધ્રુવને શુ કહે છે ? (૪) દો શ્રાવકો કઈ રીતે પાતાનું નિમલ શ્રાવક જીવન ગુજારે છે ? (૫) કઇ રીતે તેમણે પ્રતિમાવહુનની ક્રિયા કરી ? (૬) તેમને ધર્માંથી ડગાવવા માટે દેવેશએ કયા કયા ઉપસર્યાં કર્યાં ? (૭) તે વખતે કઈ રીતે સ્થિર રહીને ધશ્રદ્ધા ટકાવે છે? (૮) એમની આરાધનામાં દૃઢતા જોઈને શ્રી પ્રભુદેવે શ્રીગૌતમાદિ મુનિવરોને કેવી શીખામણ આપી ? (૯) આનંદ શ્રાવકને કેવું અવધિજ્ઞાન થાય છે ? (૧૦) શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકના અધિ જ્ઞાનની મીના તેના કહેવાથી જાણે છે, ત્યારે શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકને શું કહે છે ? (૧૧) આ બાબતમાં પ્રભુદેવને પૂછ્તા પેાતાની ભૂલ જણાઈ, તેથી શ્રીગૌતમ મહારાજા આનંદ શ્રાવકની આગળ ‘મિચ્છામિ દુક્કડ'' ≥ છે. (૧૨) અગિયારે શ્રાવકો કેવા પ્રકારની સલેખના કરીને સમાધિમરણ પામીને કયા દેવલાકમાં ઉપયા ! (૧૩) ત્યાંથી ચવીને કયા ક્ષેત્રમાં કઇ રીતે મેક્ષે જશે ? વગેરે પ્રશ્નોના ખુલાસા આ સૂત્રમાંથી મલી શકે છે. આ સૂત્રમાં ફકત દશ શ્રાવકાની શ્રીના જણાવી છે. તેથી આ ઉપાસક દશાંગ સૂત્ર કહેવાય છે. આની ઉપર શ્રી અભયદેવસૂરિજીએ લગભગ ૯૦૦ શ્લાક પ્રમાણ ટીકા બતાવી છે. ૬. અંતકૃદશાંગસૂત્ર વૃત્તિ—મૂલ સૂત્રનું પ્રમાણ ૯૦૦ શ્લાક છે. તેમાં ૬ વં છે. શરૂઆતમાં દ્વારિકા, કૃષ્ણ વગેરેનું વર્ણન આવે છે. શ્રીગૌતમકુમાર વગેરે નેમિનાથ પ્રભુની દેશના સાંભળી દીક્ષા ગ્રહણ કરે છે. અગિયાર અગાના અભ્યાસ કરી છેવટે સમાધિમરણ પામી શ્રીશત્રુંજય ગિરિરાજની ઉપર માક્ષે જાય છે. અક્ષાભાદિ અધ્યયનામાં અક્ષાભાદિ કુમારોની છીના જણાવી છે. દેવકીના છ પુત્રો, ગજસુકુમાલ, સેામિલ બ્રાહ્મણ, જાલિ વગેરે કુમારેાની બીના; દ્વારિકાના નાશનું કારણ, જરાકુમારના નિમિત્તે કૃષ્ણનું મરણ, ત્રીજી નરકમાં જવાનું સાંભળી કૃષ્ણને થયેલા ખે, ભાવી તી કરપણું જાણીને થયેલા આનંદ, કૃષ્ણ દ્વારિકામાં ઢાલ વગડાવે છે, ઘણા રાજાએ સયમ સાધીને માક્ષે જાય છે, અર્જુનમાલી, અતિમુક્ત મુનિ, સુદર્શન વગેરેની મીના; કણિકની ચુલ્લ માતા ચંદનબાલાની પાસે દીક્ષા લઇ રત્નાવલી તપ કરે છે, સુકાલી રાણી કનકાવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy