SearchBrowseAboutContactDonate
Page Preview
Page 670
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈનપ્રવચન કિરણાવલી (શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સંક્ષિપ્ત પરિચય) કા ૩૯. સહાયક ત્યાગ—મુનિ પેાતાનાં કાર્યાં માટે નિયમ કરે કે મારે મારું તમામ કામ જાતે જ કરવું, પણ બીજાની પાસે કરાવવુ' નહીં. આ રીતે પાતાની ધારણા પ્રમાણે અમુક મુદત સુધી બીજા મદદગારની અપેક્ષા નહિ રાખવારૂપ અભિગ્રહ કરવાથી સ્વાશ્રયિપણું, એકત્વ ભાવના, કષાયાની ને કલેશની આછાશ, વધારે વખત મૌન, થાતું મેલવાપણું કનિરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૦ ભક્તપ્રત્યાખ્યાન- આથી ભવભ્રમણની આછાશ, કમ નિર્જરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૧, સ`યાગાને સુધવારૂપ ક્રિયામાત્રના ત્યાગ કરવાથી કેવલજ્ઞાન અને સિદ્ધિપદને પામે છે. ૪૨. પ્રતિરૂપતા—ઉપધિરહિતપણું, અથવા મન-વચન અને કાયાની એકતાથી હળવાપણ... ( ઘેાડી ઉપદ્ધિથી નિર્વાહ કરવાપણું), અપ્રમાદ, વિશ્વાસ કરવા લાયકપણું, જિતેન્દ્રિયતા (ઇંદ્રિયાના જય એટલે તેના શબ્દાદિ વિષયાથી દૂર રહેવાપણું ), તપશ્ચર્યાદિ ગુણાની આરાધના ને કનિજ ઢિ ઘણા લાભ થાય છે. ૪૩. વૈયાવૃત્ય—મુનિરાજ વગેરેનું વૈયાવચ્ચ કરવાથી જિનનામકર્મના, સાતા વેદનીય ને ઉચ્ચ ગાત્રાદ્રિ શુભ પ્રકૃતિના બંધ, પાપકર્મોના ક્ષય, કેવલજ્ઞાન વગેરે ઘણા લાભ થાય છે. ૪૪. સ`ગુણ-સ પૂર્ણહતા—તમામ ઉત્તમ જ્ઞાનાદિ ગુણાની પ્રાપ્તિથી તમામ દુ:ખેાના નાશ થતાં સિદ્ધિપદને પામે છે. ૪૫. વીતરાગતા—આથી રાગાદિના બંધનથી રહિતપણુ અને વૈરાગ્યને પામીને કેવલજ્ઞાની થઈ સિદ્ધિપદને પામે છે. ૪૬, ક્ષમા-આથી પરીષહેાને જીતી શકાય છે. ને કÒનિરાદિને પણ લાભ મળે છે. ૪૭, મુક્તિ—àાભરહિતપણાથી પરિશ્ચંહ ( મમતા )ના, પરાધીનતાના ને આશાની ગુલામગીરીના નાશ તથા મનની પરમ સ્વસ્થતા કર્મનિરા વગેરે ઘણા લાભ થાય છે. ૪૮. આવ—સરલ સ્વભાવથી શ્રીવેદાદિ હલકી પ્રકૃતિના બંધ થતા નથી, તે શુભ કર્મો અધાય છે, તથા બીજા ગુણ્ણાની સહાય મળતાં કનિજ રાદિ ઘણા લાભ મળે છે. ૪૯. માવ—નમ્રતા ગુણથી લેાકને વહાલા લાગવાપણુ અને વિશ્વાસપાત્રતાના લાભ થાય તથા અહુંકારાદિના ને ૮ મા નાશ, કેવલજ્ઞાન તે સિદ્ધિનાં સુખા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy