SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત ૨૭. તપ— આથી અજ્ઞાનાદિને વશ થઈને ભૂતકાલમાં માંધેલાં કર્મોના નાશ, લબ્ધિની પ્રાપ્તિ, નિકાચિત કર્મના નાશ વગેરે લાભ થાય છે. ૨૮. વ્યવદાન—આનું ફુલ સાવધ ક્રિયાને નહિ કરવાપણું ને અંતે સિદ્ધિપદ ૬૦ જાણવું. ર૯. સુખશાત—કામભોગના સુખના ત્યાગ કરવાથી સાષ, શાંતિ, અવ્યાકુળતા, ચારિત્રમેહાદિના નાશ વગેરે ઘણા લાભ મળે છે. ૩૦. અપ્રતિષ્ઠદ્ધતા—ક્ષેત્રાદિની ઉપરના રાગના ત્યાગ કરીને અપ્રતિબદ્ધપણે વિચરતા અસગપણું, એકાગ્રતા, પરમ શાંતિ, શાસનની પ્રભાવના, કનિજ રાદિ ઘણા લાભ મળે છે. ૩૧. વિવિક્ત-શય્યાદિ—જ્યાં શ્રી આદિના રહેવાસ નથી, તેવા ઉપાશ્રયાદિને વાપરવાથી ચારિત્રની રક્ષા ને કનિજ રાઢિ ઘણા લાભ થાય છે. ૩ર. વિનિવન—વિષયનાં સાધનાના ત્યાગ કરવાથી નવાં કર્મ બંધાતા નથી, જૂનાં કર્મોના ક્ષય થાય છે ને અ ંતે સિદ્ધિપદ મળે છે. ૩૩. અસ ભાગ—સાધુઆના જે માંહેામાંહેના વ્યવહારો તે સ ભેગ કહેવાય. ખાસ કારણે ગુરુની આજ્ઞા લઈને પરમ ગીતાદિ મહાપુરુષાતુ મધા મુનિ વગેરેથી નિલે પ રહેવુ તે અસ’ભાગ કહેવાય. આ રીતે વનારા મહાપુરુષા પાતે જાતે જ ગાચરી લાવવી વગેરે ક્રિયાઓ કરે છે. આથી પરાશાની નિવૃત્તિ, શાંતિ, સ્વાશ્રયપણું, નિ:સ્પૃહતા, કનિર્જરા વગેરે ઘણા લાભ થાય છે. વિશિષ્ટ અભિગ્રહાઢવાળા ગીતાહિંદુ મહાપુરુષોને આ પ્રત્યાખ્યાન હોય છે. ૩૪. ઉપધિ પ્રત્યાખ્યાન—આથી ઉપદ્ધિતું પ્રમાણ નિશ્ચિત કરાય છે, તેનાં ફૂલનિશ્ચિતતા, શાંતિ, બીજા સ્વાધ્યાયાદિ ચેગાની શાંતિથી આરાધના, એછાં સાધનાથી નિર્વાહ કરવાના અભ્યાસ ને કનિરાદિ ઘણા જણાવ્યાં છે. થાડી ઉપધિથી નિર્વાહ કરવા એ મુનિના મુખ્ય ગુણ છે. ૩પ. આહાર પ્રત્યાખ્યાન—આથી લાલુપતા ઢાષના નાશ, નિ:સ્પૃહપણું, અવસરે આહાર વિના નિર્વાહ કરવા પણું, પરમ શાંતિ ને કનિ રાદિ ઘણા લાભ થાય છે. ૩૬, કષાયત્યાગ—આથી વીતરાગપણું, મુખના સમયે તે દુ:ખના સમયે સમતાભાવ, ક્ષમાદિ ગુણાતા લાભ ને કેવલજ્ઞાનાદિ લાભ થાય છે. ૩૭. ચેાગત્યાગ—મન વગેરે વ્યાપારના ત્યાગથી અયાગિપણું, ક'ના અધન થાય તે પૂર્વે બાંધેલાં કર્મના નાશ વગેરે લાભ થાય છે. ૩૮. શરીર ત્યાગ—શરીરના માહાર્દિના ત્યાગ કરવાથી સિદ્ધિપદ મળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy