SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ e શ્રીવિજયપદ્મસૂરીધરકૃત ભૂમિની, શબ્દની, રૂપની, પક્રિયાની, ને અન્યોન્યક્રિયાની મીના સ્પષ્ટ સમજાવી છે. સારા શબ્દાદિમાં રાગ ન કરવા ને ખરાબ શબ્દાદિમાં દ્વેષ ન કરવા વગેરે મુનિજીવનને નિલ મનાવનારી મીના કહી છે. ૧૫. ભાવનાધ્યયનના સાર-અહીં પ્રભુ શ્રીમહાવીરદેવનું જીવન ટૂંકામાં વર્ણવ્યું છે. ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કલ્યાણક, માતાપિતા વગેરેનાં નામ, ગૃહવાસ, સાંવત્સરિક દાન, દીક્ષાગ્રહણની મીના, ચેાથુ' જ્ઞાન એટલે મન:પર્યવજ્ઞાન, પાંચ મહાવ્રતાની દરેક મહાવ્રતની પાંચ પાંચ ભાવના ગણતાં પચ્ચીશ ભાવનાઓનું સ્વરૂપ વગેરે ભીના સ્પષ્ટ સમજાવી છે. ૧૬. વિમુક્તિ અધ્યયનના સાર–અહી કહ્યું છે કે મુનિચર્યાની પરમ ઉલ્લાસથી આરાધના કરવી તે હિંસાદ્વિદ્યાષયુક્ત પ્રવૃત્તિના ત્યાગ કરવા વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે. પહેલી ચૂલિકાનાં સાત અધ્યયના ૧. પિતૈષણાધ્યયન, ૨. શય્યાધ્યયન, ૩. ધૈર્યાધ્યયન, ૪. ભાષાધ્યયન, ૫. વસ્ત્રષણાધ્યયન, ૬. પાત્રષણાધ્યયન ૭. અવગ્રહપ્રાંતમાધ્યયન, આ સાત અધ્યયના આચારાંગની પહેલી ચૂલિકાનાં જાણવાં. બીજી સપ્તતિકા ચૂલિકાનાં ૬ અધ્યયના ૮. સ્થાન સÔકક અધ્યયન, ૯. નિીધિકા સÅકક અધ્યયન, ૧૦. ઉચ્ચાપ્રશ્રવણ સૌકક અધ્યયન, ૧૧. રાખ્યું સૌકક અધ્યયન, ૧૨. રૂપ સÖકક અધ્યયન, ૧૩. પક્રિયા સપ્તકક અધ્યયન, ત્રીજી ભાવના ચૂલિકાનાં બે અધ્યયના ૧૪. અન્યાન્યક્રિયા સÔકક અધ્યયન, ૧૫. ભાવના અધ્યયન. ચાથી ચૂલિકાનુ એક અધ્યયન ૧૬. વિમુક્તિ અધ્યયન. આ સાલ અધ્યયનના ટૂંક પરિચય નીચે પ્રમાણે: પહેલા પડૈષણાધ્યયનના ટ્રૅક પરિચય આ અધ્યયનમાં ૧૧ ઉદ્દેશા છે. શરૂઆતમાં દ્રવ્યઅગ્રના નિક્ષેપા, ઉપકાર-અગ્રના અધિકાર, અગ્રોના ઉદ્ધારક, પ્રયેાજન, આપાદાન જણાવી અગ્રોદ્ધારનુ વિભાગથી કથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy