SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( ૧. શ્રીઆચારાંગસૂત્ર-પરિચય ) ૧૭ વિધિ; આહારાતિ લેવા માટે કયાં જવું ને કાં ન જવું; તે લેવા જવાના અવસર કર્યા; કયા ટાઈમે આહારાદિ લેવા ન જવું? આ પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા કરવાપૂર્વક સાત પિતૈષણા અને સાત પાનૈષણાની બીના પણ સ્પષ્ટ સમજાવી છે. પ્રસંગે જેમ આહારના તેમ પાણીના ગ્રહવિધિ વગેરે બીના પણ વિસ્તારથી સમજાવી છે. પિંડ એટલે આહાર વગેરે ને એષણા એટલે જયણા વગેરે સાચવીને લેવા-વાપરવા વગેરેના વિધિ જેમાં કહ્યો હોય, તે પિતૈષણાધ્યયન કહેવાય. ૨. શઐષણાધ્યયનના સાર–અહીં મુનિના સંથારાની અને રહેવાના સ્થાનની બીના ઢંકામાં જણાવી છે. તેથી એમ અર્થ કરવા કે, શય્યાનું સ્વરૂપ જેમાં કહ્યું હાય તે શય્યાધ્યયન કહેવાય. સાધુને રહેવા ચાગ્ય વર્કાતનું તથા અાગ્ય વસતિનુ સ્વરૂપ, તે તેવા સંચારાનું સ્વરૂપ; અનેને ગૃહસ્થની પાસે માંગવાના વિધિ અને કામ પતી ગયા પછી માલિકને પાટ વગેરે પાછા આપવાના તથા વિહાર કરતાં વતિ ભળાવવાના વિધિ સ્પષ્ટ સમજાવી શય્યા પરીષહ સહન કરવાથી આત્મધની પુષ્ટિ, ક નિર્જરાદિ અનેક લાભ સમજાવ્યા છે. ૩. કર્યાધ્યયનના સાર–અહીં વિહાર કરવાના વિધિ, ઈય્યસમિતિ, નદી આદિ ઊતરવાના વિધિ વગેરે બીના સ્પષ્ટ સમજાવી છે, ૪. ભાષાધ્યયનના સાર-અહીં ભાષાસમિતિનું સ્વરૂપ વિસ્તારથી કહ્યું છે. સાધુએ હિત, મિત, પ્રિય એાલવુ', ખાસ કારણ હોય તેા જ પિરમિત ખેલવું; તેવું કારણ ન હાય તે। મૌન રહેવું. કારણ કે તે મુનિનું પરમ ભૂષણ છે, બિનજરૂરી વધારે ખેલતાં કદાચ હું મેાલાઇ જાય, નિદાદાષ લાગે, કલેશ-ઝગડા વધે, આત્તધ્યાનના ચાગે ચીકણાં કર્યાં ધાય, સ્વાધ્યાયાદિમાં વિઘ્ન થાય વગેરે ઢાષા બિનજરૂરી ખેલવામાં રહ્યા છે. આને લગતી બીજી મીના પણ સ્પષ્ટ સમજાવી છે. ૫. વસ્ત્રષણાયનના સાર્-સાધુએ સંયમાષક વસ્રો વાપરવાં, તે સંયમને દૂષણ લગાડનાર વસ્ત્રો ન વાપરવાં મીના અહીં સ્પષ્ટ સમજાવી છે. તે ઉપરાંત વજ્રને ધાવાના, સૂકવવાના, ને વાપરવાના વિધિ વગેરે શ્રીના વિસ્તારથી સમજાવી છે. ૬. પાત્રૈષણાધ્યયનના સાર્–અહીં મુનિને આહારાદિ લેવામાં તે વાપરવામાં પાત્રા મદદગાર છે, તેથી તેમને ખપે તેવા અને ન ખપે તેવા પાત્રાનું વર્ણન કર્યુ છે. પ્રસંગે પાત્રની સંખ્યા વગેરે, તથા તેને ગૃહસ્થની પાસે માંગવાના વિધિ વગેરે ભીના પણ વિસ્તારથી સમજાવી છે, ૭. અવગ્રહપ્રતિમાધ્યયનના સાર–અહીં અવગ્રહના પાંચ ભેદ વગેરે ભીના વર્ણવી છે. ૮ થી ૧૪. સત્તત્તિયા નામે પ્રસિદ્ધ સાત અધ્યયનેાના સાર-અનુક્રમે દરેક અધ્યયનમાં મુનિને ઊભા રહેવાના સ્થાનની, સ્વાધ્યાયભૂમિની, મળ-મૂત્રને પરઢવવાની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy