________________
st
શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત
ને સંચમમાં ઘણા મેાટા ઢાષા લાગે, ત્યાં ઘણા માટા લેાકસમદાય ભેગા થાય, તેમાં સુનિધમ સચવાતા નથી. લીલેાતરી આદિ જીવા હાય, ઉપકરણાદ્દિવુ પડિલેહણ પણ બરાબર થઈ શકે નહી. તેથી તે વિરાધક થાય, આ રીતે હુંમેશાં વાતચીત થતાં થતાં શિષ્યા માંહેામાંહે લડવા લાગ્યા. તે ગુરુને છેડીને સ`થી વિરાધક થયા. સંયમથી ભ્રષ્ટ થઈને જતા રહ્યા. એક દ્વિવસ આચાર્ય મહારાજ બહાર સ્થંડિલે ગયા, ત્યારે સિંહ સામા આવ્યા, તેણે આચાય ને હુણ્યા. આ વખતે આચાય મહારાજ અંતકૃકેવલી થઇને મેક્ષે ગયા. આના સાર એ કે આત્માર્થી સાધુ-સાધ્વીએએ ગુરુની આજ્ઞાથી વિરુદ્ધ વનના ‘સંયમથી ભ્રષ્ટ થવું? વગેરે કડવા વિપાકા (ફૂલ) જાણીને શ્રીગુરુમહારાજની આજ્ઞા પ્રમાણે આચારદિને પાણીને ભવસમુદ્રના પાર પામવા જોઈએ. આ કથા પૂરી થયા પછી અનુક્રમે ગચ્છ અને આચાર્યનું વર્ષોંન કરીને દ્વાદશાંગીનુ વર્ણન કરતાં જણાવ્યું છે કે ઇંદ્રોને પણ વંદન કરવા લાયક શ્રી તીર્થંકરદેવા પણ દ્વાદશાંગી શ્રુતજ્ઞાનને “નમો તિક્ષ્યન્ન’” કહીને નમસ્કાર કરે છે, પછી અનુક્રમે આ વસર્પિણીમાં થયેલા દૃશ અચ્છેરાની મીના અને મિથ્યાર્દષ્ટિ અંગારમક આચાયની કથા કહ્રીને મિશ્ર ભાષાએ એક વચન એલીને દ્વાદશાંગીની વિરાધના કરતાં અને તા કાલ સુધી સસારમાં રખડનાર સાવદ્યાચાય . ( કમલપ્રભ આચાય) ની કથા પાંચ પાનામાં વિસ્તારથી કહી છે. તેના સાર આ પ્રમાણે જાણવા-આ ચાલુ શ્રોૠષભાદિની ચાવીશીથી પૂર્વે થયેલી અનંતમી ચાવીશીમાં સાત અચ્છેરા થયા હતા. પ્રભુશ્રી મહાવીર દેવ કહે છે કે તે પાછઠ્ઠી અન તમી ચેાવીશીમાં મારા જેવા સાત હાથની કાયાવાળા ચાવીશમા શ્રી ધર્મીશ્રી' નામના તી કર થયા. તેમના નિર્વાણ પછી કાલઢાષે કરીને મિથ્યાત્વની પ્રવૃત્તિ ઘણી થવા માંડી, અને સયમી આત્માએ પણ શિથિલ થઈને જિનપ્રતિમાની પૂજા વગેરે કરવા લાગ્યા. તથા ગૃહસ્થની માફક આરભાદિ સાવધ પ્રવૃત્તિમાં પ્રવતવા લાગ્યા. આ પ્રસંગે શ્રી ગૌતમ ગણધરે પૂછેલા પ્રશ્નના ઉત્તર શ્વેતાં પ્રભુએ જણાવ્યુ` કે જો સપૂર્ણ ત્યાગી સાધુ-સાધ્વીએ જિનપૂજા કરે તેા તેઓ વિરાધક થઇને અનંત સ ંસારમાં રઝળે છે. એક વખત તે લિંગધારીઓના ગામમાં ઉત્કૃષ્ટ સચમાદ્રિ ગુણાને ધારણ કરનારા, જિનનામક ના નિકાચિત અધ કરનારા શ્રી કમલપ્રભ નામના આચા` પધાર્યાં. તેમણે શુદ્ધ મુનિમાની પ્રરૂપણા કરતાં જણાવ્યુ` કે તે લિંગધારીઓની તમામ પ્રવૃત્તિ મુનિમાંથી વિરુદ્ધ હોવાથી તેઓને સાધુ તરીકે માનવા જ ન જોઈએ. આ વાત શ્રાવકોએ તે લિંગધારીઓને કહી. ત્યારે તેમણે ઉત્સૂત્રપ્રરૂપણા કરીને શ્રાવકોને સ્થિર કર્યાં, ને તામેટા વગાડીને તે કમલપ્રભ આચાર્યને · સાવદ્યાચા' નામે પ્રસિદ્ધ કર્યાં, ને તેઓ પાતાના ઉન્માગને ાષવા લાગ્યા. તથા લેાકાને પાતાના ઉન્માર્ગમાં જ સ્થિર કરવા લાગ્યા. આ અતિ મનાવ જોઈ ને અંખવાણાં પડેલા શ્રીકમલપ્રભુ આચાર્ય ત્યાંથી વિડ્ડાર કર્યાં, ને સાત મહિના વીત્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org