SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રીવિજયપદ્મસૂરીશ્વરકૃત વિસ્તારથી જણાવ્યું છે, પછી ક્રમસર પ્રત્યાખ્યેય (દ્રવ્યથી પ્રત્યાખ્યાન કરવા લાયક અાન વગેરે, અને ભાવથી મિથ્યાત્વ વગેરે)નું સ્વરૂપ, અને પાના (૧) ઉપસ્થિત પદ્મા, (ર) વિનીત પઢા, (૩)અવ્યાક્ષિસ પ`દા, (૪) ઉપયુક્ત પદ્મા. આ ચાર ભેદ્યાનું સ્વરૂપ, તથા આજ્ઞાથી માનવા લાયક ‘ આજ્ઞાગ્રાહ્ય ’ પદ્મા'ની તેમ જ દૃષ્ટાંતથી જાણવા લાયક પદાર્થની મીના સમજાવીને ધમ્મિલનું અને દામન્નકનું દૃષ્ટાંત આપીને પ્રત્યાખ્યાનના લેતું વર્ણન કરતાં તેનું અંતિમ ફલ-મેાક્ષ મળે એમ કહ્યું છે. છેવટે જ્ઞાનનયની અને ક્રિયાનયની ચર્ચા જણાવીને સમજાવ્યુ` છે કે પરમ ઉલ્લાસથી જ્ઞાન ક્રિયાના સાત્ત્વિક આરાધક એવા જે આત્મા તે જ સાધુ કહેવાય. ॥ શ્રી આવશ્યક સૂત્રના સક્ષિપ્ત પરિચય પૂરો થયેા ॥ 5 5 5 ॥ શ્રી જૈન પ્રવચન કરણાવલીના બાવીશમા પ્રકાશ પૂર્ણ થયા !! LE E Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy