SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન પ્રવચન કિરણાવલી ( શ્રી દશ વૈકાલિક સૂત્રના સક્ષિપ્ત પરિચય) બહુ જ સાવચેત બનીને વવુ જોઇએ. ૩. શ્રી કથા કરવી નહી, સ્ત્રીના વર્ણનવાળાં પુસ્તકો વાંચવાં નહીં. ૪. નવ બ્રહ્મચર્ય ની ગુપ્તિએની વારંવાર વિચારણા કરવો. પ. શીલવંત મહાપુરુષાદ્રિના પવિત્ર જીવનની વારવાર ભાવના કરવી. ૬. બ્રહ્મચર્યના મહિમા વાર્ વાર વિચારવા. ૭. ખરાબ શ્રી આદિના રૂપ જોવા નહી, એટલે દેવ-ગુરુ વગેરે સારાં સાધનાનાં ક્રેશન કરવામાં આંખને જોડવી. યાદ રાખવુ જોઈ એ કે વગર વિચારે જ્યાં ત્યાં નજર ફેરવવાથી અને બિનજરૂરી જે તે સાંભળવાથી મન અસ્થિર અને છે ને ખરામ કામ કરવા તરફ વધારે ધ્યાન ખેંચાય છે. માટે જરૂરી વિચાર કરવા, જરૂરી ખેલવું, જોવું, તે સાંભળવું. ૮ ક્લેશનાં કારણેા દૂર કરવાં, શીલ, સમતા, સાદાઈ, સાષ, સત્યમાદ્રિને સાધવામાં લગાર પણ પ્રમાદ કરવા નહી. ૯ કષાય, નિંદા, દ્વેષ, એક બીજાને આડુ અવળુ કહીને લડાવવા, ઈર્ષ્યા વગેરે દાષાને તિલાંજલિ દેવી. ૧૦. જૂના વૈર-ઝેર ભૂલી જવા ને જેથી નવા વૈરતિ ઉપજે તેવાં કારા સેવવાં નહી”, ૧૧. અનિત્યાદિ બાર ભાવના ને મૈત્રી ભાવનાદિ ૪ ભાવનાઓ ફુરસદના સમયે ભાવવી ૧૨. સ્વાધ્યાયથી મન વૈરાગ્યમાં ટકે છે, નવું નવું તત્ત્વજ્ઞાન મળે છે, માટે તેના જેવા બીજો કોઇ તપ નથી એમ સમજીને, છતી શક્તિએ જરૂર વિનયાદિ જાળવીને આગમાદિના અભ્યાસ કરવા. ૧૩. ગૃહસ્થ જીવન પ્રત્યે અરુચિભાવ રાખવા. તેમાં રહેલી આધિ-વ્યાધિઉપાધિના વિચાર કરી સયમજીવનને ઉત્તમ માનીને તેની આરાધનામાં લીન બનવું, આ રીતે તિવાકય ચૂલિકાનું રહસ્ય વારવાર વિચારનારા સાધુ-સાધ્વીએ પદ્મ દુર્લભ સચમધને પરમ ઉલ્લાસથી આરાધીને જરૂર ભવસમુદ્રના પાર પામે છે. ૫૭૩ શ્રી દશ વૈની વિવિક્ત ચર્ચા ચૂલિકાના ટૂંક પરિચય , આત્માના જ્ઞાનાદિ ગુણા છે ને શરીરના વર્ણાગ્નિ ચુણા છે તેથી તે બંનેને જુદા ગણીને ફક્ત આત્મદૃષ્ટિ તરફ લક્ષ્ય રાખીને જ જે શુદ્ધચારિત્રાદિની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરવી, તે વિવિક્તચર્યા કહેવાય. જે ચૂલિકામાં તેનું વર્ણન કર્યું છે; તે ‘વિવિક્તચર્યાં ચૂલિકા ' કહેવાય. અહીં સંસારી જીવાના આચાર-વિચાર ને ઉચ્ચાર ક બધના કારણભૂત હાવાથી સદાષ કહ્યા છે, મુનિવરોના તે આચાર વગેરે નિર્દોષ હોય છે, માટે અહીંં કહ્યું છે કે સંસારથી વિરક્ત મુનિ સ`સારી વાની પ્રવૃત્તિરૂપ પ્રવાહથી સામા (ઊલટા ) પ્રવાહે ચાલે છે. આ રીતે કહીને મુનિના ચર્ચાગુણા અને નિયમાનું સ્વરૂપ વર્ણવતાં જણાવ્યુ છે કે જ્ઞાનાદિ મેાક્ષમાર્ગની જે આરાધના તે ચર્ચા કહેવાય, ન ગુણા એટલે મૂલગુણા તથા ઉત્તરગુણા તેમજ નિયમેા એટલે ભિક્ષાગ્રહણાદિના નિયમેા કહેવાય. (૧) આ ચર્યાદિ ત્રણેના સાધક મુનિ નિયતવાસ એટલે વિના કારણે એક સ્થલે ઘણા કાલ રહેતા નથી. ૨. મુનિએ જુદા જુદા ગૃહસ્થાનાં ઘરોમાંથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004513
Book TitlePravachana Kiranavali Pistalisa agam Rahasya
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1987
Total Pages750
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy